Talati Practice MCQ Part - 7
સ્વામી વિવેકાનંદના મૃત્યુ બાદ રામકૃષ્ણ મિશનનું કાર્ય કોણે સંભાળ્યું હતું ?

એની બેસન્ટ
સિસ્ટર નિવેદિતા
રાજા રામમોહનરાય
દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
વિશ્વનો 25% હિસ્સો ભારતમાં ક્યા ખનિજનો છે ?

થોરિયમ
યુરેનિયમ
એન્ટોક્સાઈડ
કાર્બનડાયોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP