Talati Practice MCQ Part - 8
હૃદયના સામાન્ય કાર્ય માટે જરૂરી ખનીજ ક્ષાર ક્યું છે ?

કેલ્શિયમ
સોડિયમ
પોટેશિયમ
ફોસ્ફરસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતમાં હરિયાળી ક્રાન્તિના પાયામાં ___ હતા.

જયપ્રકાશ નારાયણ
ડૉ.નોર્મન ઈ. બોલોંગ
ડૉ.કુરિયન
ડૉ.એમ.એસ. સ્વામીનાથન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વિજયનગર સામ્રાજ્ય કઈ નદીના કિનારે સ્થાપવામાં આવેલ હતું ?

ક્રિષ્ણા
ગોદાવરી
તુંગભદ્રા
નર્મદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સાચી જોડણી જણાવો.

અભિસારીકા
અભીસારીકા
અભિસારિકા
અભીસારિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP