Talati Practice MCQ Part - 8
અકબરે ગુજરાત પર વિજય મેળવ્યા બાદ તેના વહીવટ માટે સૌપ્રથમ કોને નીમ્યો ?

મીરઝા અઝીઝ કોકા
શિહાબુદ્દિન અહમદખાન
મીરઝા અબ્દુલ રહીમખાન
કુલીજખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
A, B, C ત્રણ નળ 6 કલાકમાં ટાંકી ભરી શકે છે. ત્રણેય નળ એક સાથે 2 કલાક ચાલુ રાખી C નળ બંધ કરી દેતા બાકીની ટાંકી A અને B નળ 7 કલાકમાં ભરી શકે છે. તો માત્ર C નળ એકલો આખી ટાંકી ભરવા કેટલા કલાક ચાલુ રાખવો પડે ?

14
16
10
12

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગુજરાત માહિતીનો અધિકાર નિયમો, 2010ની જોગવાઈઓ પ્રમાણે અરજી ફી સામાન્ય કિસ્સામાં નીચેના પૈકી કેટલી છે ?

રૂ. 50
રૂ. 20
રૂ. 10
રૂ. 30

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રક્તપિત્ત રોગના જંતુની શોધ કોણે કરી ?

આપેલ પૈકી એક પણ નહીં
ડૉ.આર્મર હેનસન
ડૉ.લુઈ પાશ્વર
ડૉ.એડવર્ડ જેનર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP