Talati Practice MCQ Part - 8 ગાંધીજીના પિતાના અવસાન સમયે ગાંધીજીની ઉંમર કેટલી હતી ? પંદર સોળ સત્તર ચૌદ પંદર સોળ સત્તર ચૌદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વિશ્વમાં સૌથી મોટા સ્વયંસેવી સંગઠન એવા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ના સ્થાપક કોણ હતા ? ડૉ. હેડગેવાર બાબાસાહેબ આંબેડકર પૂ.ગુરુજી વીર સાવરકર ડૉ. હેડગેવાર બાબાસાહેબ આંબેડકર પૂ.ગુરુજી વીર સાવરકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો.આબરૂ અવ્યવીભાવ બહુવ્રીહી મધ્યમપદલોપી તત્પુરુષ અવ્યવીભાવ બહુવ્રીહી મધ્યમપદલોપી તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારત સરકારમાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ ક્યા વિભાગ દ્વારા સંભાળવામાં આવે છે ? મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 તાપી જિલ્લાનું મુખ્યમથક ક્યું છે ? વ્યારા ઉકાઈ સોનગઢ વેડછી વ્યારા ઉકાઈ સોનગઢ વેડછી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘ચારણ કન્યા’ કાવ્યના કવિ કોણ છે ? જયંત પાઠક દુલાભાયા કાગ રમેશ પારેખ ઝવેરચંદ મેઘાણી જયંત પાઠક દુલાભાયા કાગ રમેશ પારેખ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP