Talati Practice MCQ Part - 8 ગાંધીજીના પિતાના અવસાન સમયે ગાંધીજીની ઉંમર કેટલી હતી ? પંદર સોળ ચૌદ સત્તર પંદર સોળ ચૌદ સત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 અદીઠો સંગાથ-કૃતિના રચિયતા કોણ છે ? બાલમુકુંદ દવે બ. ક. ઠાકોર મકરંદ દવે મણિશંકર ભટ્ટ બાલમુકુંદ દવે બ. ક. ઠાકોર મકરંદ દવે મણિશંકર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 માનવ શરીરમાં ___ થી પણ વધુ ભાગ ચામડીનો છે. 50,000 સેમી. 30,000 સેમી. 25,000 સેમી. 10,000 સેમી. 50,000 સેમી. 30,000 સેમી. 25,000 સેમી. 10,000 સેમી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 પ્રવર્તમાન મતવિસ્તાર સીમાંકન પ્રમાણે લોકસભા સામાન્ય ચૂંટણી સૌપ્રથમ ક્યારે યોજાઈ હતી ? 1999 2004 2009 2014 1999 2004 2009 2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સિરિસ્કા વાઘ સંરક્ષિત ક્ષેત્ર ક્યા રાજ્યમાં આવેલું છે ? મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતમાં પંચાયતોની શરૂઆત કોણે કરી હોવાનું મનાય છે ? પોરસ ભાર્ગવ મુનિ મનુ ઋષિ પૃથુ રાજા પોરસ ભાર્ગવ મુનિ મનુ ઋષિ પૃથુ રાજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP