Talati Practice MCQ Part - 8
ભુખમરો અને કુપોષણથી થતા મૃત્યુને રોકવા તેમજ ઘરવિહોણા વ્યક્તિ/કુટુંબ તથા અન્ય બાળકોને અન્ય સલામતી આપવા માટે ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના અમલમાં છે ?

અન્નપૂર્ણા યોજના
પોષણ વરદાન યોજના
અન્નબ્રહ્મ યોજના
કુપોષિત-પોષણ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
શબ્દસમૂહ માટેનો એક શબ્દ દર્શાવતી નીચેની જોડીઓ પૈકી કઈ જોડી સાચી નથી ?

જેનો કોઈ અંત નથી તે - અનંત
તિથિ નક્કી કર્યા વગર આવનાર અતિથિ
જાનમાં વરરાજા પાસે રહેતો યુવક - સાળો
જાતે સેવા આપનાર - સ્વયંસેવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
જો L એ M અને Aનો ભાઈ છે. B એ Mની માતા છે અને C એ Lના પિતા છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું ન હોઈ શકે ?

M એ Aનો ભાઈ છે.
A એ Lનો પિતા છે.
L એ Bનો દીકરો છે.
B અને C પતિ-પત્ની છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP