Talati Practice MCQ Part - 8
ભારતમાં વસ્તી વૃદ્ધિના સંદર્ભમાં “મહાન વિભાજક વર્ષ” તરીકે કયા વર્ષને ઓળખવામાં આવે છે ?

ઈ.સ.1921
ઈ.સ.1951
ઈ.સ.1911
ઈ.સ.1971

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. ઉપમેય અને ઉપમાન વચ્ચે સંભાવના ક્યા અલંકારમાં દર્શાવવામાં આવે છે ?

વ્યાજસ્તુતિ
ઉત્પ્રેક્ષા
રૂપક
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘જનસ્ય ગોપ’ તરીકે કોણ ઓળખાતા ?

વૈદિક યુગનાં રાજન
વિદથનાં અધ્યક્ષ
ગામનાં મુખી
સમિતિનાં સભ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
'ઈન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ’- આ વાક્ય ક્યા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ?

રામાયણ
કથોપનિષદ
મહાભારત
ભગવત ગીતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP