Talati Practice MCQ Part - 8
‘રાઈનો પર્વત’ નાટકનાં લેખકનું નામ જણાવો.

ર.વ.દેસાઈ
રમણભાઈ નીલકંઠ
મહીપતરામ નીલકંઠ
રામનારાયણ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજીના પિતા ક્યાં રાજ્યના દીવાન પદે હતા ?

રાજકોટ
આપેલ બંને
એક પણ નહીં
વાંકાનેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
શબ્દસમૂહ માટેનો એક શબ્દ દર્શાવતી નીચેની જોડીઓ પૈકી કઈ જોડી સાચી નથી ?

જાતે સેવા આપનાર - સ્વયંસેવક
જેનો કોઈ અંત નથી તે - અનંત
તિથિ નક્કી કર્યા વગર આવનાર અતિથિ
જાનમાં વરરાજા પાસે રહેતો યુવક - સાળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
મરાસ્મસ રોગ શાની ઊણપથી થાય છે ?

લોહતત્ત્વ
વિટામીન
પ્રોટીન
આયોડિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
'તત્ત્વમસિ’ નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય ‘નર્મદા તટની સંસ્કૃતિ’ છે તેના લેખક કોણ છે ?

ગુણવંત શાહ
ધ્રુવ ભટ્ટ
કાકા સાહેબ કાલેલકર
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP