Talati Practice MCQ Part - 8 ‘રાઈનો પર્વત’ નાટકનાં લેખકનું નામ જણાવો. ર.વ.દેસાઈ રમણભાઈ નીલકંઠ મહીપતરામ નીલકંઠ રામનારાયણ પાઠક ર.વ.દેસાઈ રમણભાઈ નીલકંઠ મહીપતરામ નીલકંઠ રામનારાયણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 Fill in the blank with correct spelling: "Do not ___ me." dissapoint disapointe disapoint disappoint dissapoint disapointe disapoint disappoint ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગાંધીજીના પિતા ક્યાં રાજ્યના દીવાન પદે હતા ? રાજકોટ આપેલ બંને એક પણ નહીં વાંકાનેર રાજકોટ આપેલ બંને એક પણ નહીં વાંકાનેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 શબ્દસમૂહ માટેનો એક શબ્દ દર્શાવતી નીચેની જોડીઓ પૈકી કઈ જોડી સાચી નથી ? જાતે સેવા આપનાર - સ્વયંસેવક જેનો કોઈ અંત નથી તે - અનંત તિથિ નક્કી કર્યા વગર આવનાર અતિથિ જાનમાં વરરાજા પાસે રહેતો યુવક - સાળો જાતે સેવા આપનાર - સ્વયંસેવક જેનો કોઈ અંત નથી તે - અનંત તિથિ નક્કી કર્યા વગર આવનાર અતિથિ જાનમાં વરરાજા પાસે રહેતો યુવક - સાળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 મરાસ્મસ રોગ શાની ઊણપથી થાય છે ? લોહતત્ત્વ વિટામીન પ્રોટીન આયોડિન લોહતત્ત્વ વિટામીન પ્રોટીન આયોડિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 'તત્ત્વમસિ’ નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય ‘નર્મદા તટની સંસ્કૃતિ’ છે તેના લેખક કોણ છે ? ગુણવંત શાહ ધ્રુવ ભટ્ટ કાકા સાહેબ કાલેલકર રઘુવીર ચૌધરી ગુણવંત શાહ ધ્રુવ ભટ્ટ કાકા સાહેબ કાલેલકર રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP