Talati Practice MCQ Part - 8
‘રાઈનો પર્વત’ નાટકનાં લેખકનું નામ જણાવો.

રમણભાઈ નીલકંઠ
મહીપતરામ નીલકંઠ
ર.વ.દેસાઈ
રામનારાયણ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નૌકાદળના વડાને શું કહેવામાં આવે છે ?

જનરલ
એડમિરલ
ચીફ માર્શલ
ફિલ્ડ માર્શલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજીના પિતા ક્યાં રાજ્યના દીવાન પદે હતા ?

આપેલ બંને
રાજકોટ
વાંકાનેર
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘પિઠોરા’ શું છે ?

આદિવાસી સંગીત
આદિવાસી તહેવાર
આદિવાસી ચિત્રકળા
આદિવાસી નૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઇ મુજબ પચાયતના વિકાસ માટે રાજ્ય નાણાં કમિશન રચવાની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે ?

કલમ-244
કલમ-243(ટ)
કલમ-280
કલમ-241

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP