Talati Practice MCQ Part - 8
‘રાઈનો પર્વત’ નાટકનાં લેખકનું નામ જણાવો.

ર.વ.દેસાઈ
રામનારાયણ પાઠક
રમણભાઈ નીલકંઠ
મહીપતરામ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
માહિતી અધિકાર ધારો ભારતની સંસદે ક્યારે પસાર કર્યો ?

તા.31-12-2005
તા.3-10-2005
તા.12-10-2005
તા.15-6-2005

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેનામાંથી ક્યો શબ્દ તત્પુરુષ સમાસ નથી ?

વનવાસ
દેશપ્રેમ
સ્નેહાધિન
પાપપુણ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. ઉપમેય અને ઉપમાન વચ્ચે સંભાવના ક્યા અલંકારમાં દર્શાવવામાં આવે છે ?

વ્યાજસ્તુતિ
રૂપક
ઉત્પ્રેક્ષા
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP