Talati Practice MCQ Part - 8
‘રાઈનો પર્વત’ નાટકનાં લેખકનું નામ જણાવો.

રામનારાયણ પાઠક
મહીપતરામ નીલકંઠ
ર.વ.દેસાઈ
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
અબુલ ફઝલનો વિખ્યાત ગ્રંથ કયો છે ?

તારીખ-ઈ-ફિરોઝશાહી
બાબરનામા
આયને-અકબરી
તવારીખ-એ-ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભરતકામ અને તેનાં સ્થળોને યોગ્ય રીતે ગોઠવો.
1) મોચી ભરત
2) કાઠી ભરત
3) કણબી ભરત
4) મોતી ભરત
A) ભાવનગર જીલ્લામાં ગારિયાધાર વિસ્તાર
B) સૌરાષ્ટ્ર વિસ્તાર
C) ખાવડા, બન્ની વિસ્તાર
D) અમરેલી જીલ્લો

1-A, 2-D, 3-C, 4-B
1-D, 2-C, 3-B, 4-A
1-C, 2-B, 3-A, 4-D
1-B, 2-A, 3-D, 4-C

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
અનુમસ્તિષ્ક અને સેતુ, મગજના કયા ભાગમાં આવેલું છે ?

અગ્ર મગજ
એક પણ નહીં
મધ્ય મગજ
પશ્વ મગજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સ્થાનિક સ્વરાજનાં પિતા તરીકે કોણ ઓળખાય છે ?

આપેલ પૈકી એક પણ નહીં
લોર્ડ વેલેસ્લી
લોર્ડ મેયો
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP