Talati Practice MCQ Part - 8
‘રાઈનો પર્વત’ નાટકનાં લેખકનું નામ જણાવો.

રમણભાઈ નીલકંઠ
રામનારાયણ પાઠક
ર.વ.દેસાઈ
મહીપતરામ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
73મા બંધારણ સુધારાનું મહત્ત્વ શું છે ?

ભારતના સમવાયતંત્રમાં પંચાયતોને બંધારણીય સ્થાન
આપેલ તમામ
ગ્રામસભાને શાસનનું એકમ બનાવાઈ
મહિલાઓ માટે અનામત બેઠકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
P એ Qનો ભાઈ છે. R એ Qની બહેન છે અને S એ Rના પિતા છે. તો Sનો Q સાથે શું સંબંધ છે ?

પૌત્ર
પૌત્રી
પુત્રી કે પુત્ર
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
માનવ ચિકિત્સા સંબંધી RNAના શોધક કોણ છે ?

વોટસન અને આર્થર
રેનેલિનક
બેટીંગ અને બેસ્ટ
વોટસન અને ક્રિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP