Talati Practice MCQ Part - 8
‘રાઈનો પર્વત’ નાટકનાં લેખકનું નામ જણાવો.

ર.વ.દેસાઈ
મહીપતરામ નીલકંઠ
રમણભાઈ નીલકંઠ
રામનારાયણ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘આ કાંઠે તરસ’ના લેખક કોણ છે ?

ડૉ.શરદ ઠાકર
મહેશ યાજ્ઞિક
હસુ યાજ્ઞિક
દિલીપ રાણપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, ઉચ્ચત્તમ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયાધિશોના પગાર અને ભથ્થાની જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા પરિશિષ્ટમાં દર્શાવેલ છે ?

પરિશિષ્ટ-10
પરિશિષ્ટ-3
પરિશિષ્ટ-2
પરિશિષ્ટ-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજીને વિદેશ ભણવા જતી વખતે પોરબંદરના ક્યાં વહીવટદાર પર મદદની અપેક્ષા હતી, પરંતુ મદદ મળી ન હતી ?

હેરી સાહેબ
ડી. કે. સાહેબ
લેલી સાહેબ
ડુપ્લે સાહેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેના શબ્દસમૂહો માટે ક્યો સામાસિક શબ્દ યોગ્ય નથી ?

હું પણાનો ભાર-સ્વાભિમાન
ત્રણ કલાકનો રાત-દિવસનો સમય-પ્રહર
દુઃખનો પોકાર-આર્તનાદ
નવી નવી ઇચ્છાઓ થવી-ઉંકરાટા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP