Talati Practice MCQ Part - 8 ‘દિકરી વિદાય’ ગિત કોણે લખ્યું છે ? માધવ રામાનુજ હરીન્દ્ર દવે મણિલાલ દેસાઈ અનિલ ચાવડા માધવ રામાનુજ હરીન્દ્ર દવે મણિલાલ દેસાઈ અનિલ ચાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ક્યો ભાગ અગ્રમગજનો નથી ? ધ્રાણપિંડ થેલામસ હાઈપોથેલામસ ચતુષ્કકાય ધ્રાણપિંડ થેલામસ હાઈપોથેલામસ ચતુષ્કકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 6ના પ્રથમ 30 ધન પૂર્ણાંક ગુણિતોનો સરવાળો ___ છે. 3600 900 1800 2790 3600 900 1800 2790 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો :મનસુખ ખેતરનો પાક કાપે છે મનસુખથી ખેતરાનો પાક કપાય માલિક મનસુખ પાસે ખેતરનો પાક કપાવે છે મનસુખ ખેતરનો પાક ન કાપે. મનસુખથી ખેતરનો પાક કપાશે મનસુખથી ખેતરાનો પાક કપાય માલિક મનસુખ પાસે ખેતરનો પાક કપાવે છે મનસુખ ખેતરનો પાક ન કાપે. મનસુખથી ખેતરનો પાક કપાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 એક સંખ્યાના 3/5 ગણાના 60% કરવાથી 36 મળે છે તો તે સંખ્યા શોધો. 80 90 100 75 80 90 100 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નાથુલા ઘાટ સાથે ક્યું રાજ્ય સંબંધિત છે ? હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ સિક્કિમ જમ્મુ અને કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ સિક્કિમ જમ્મુ અને કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP