Talati Practice MCQ Part - 8
ગુજરાતી સાહિત્યની પ્રથમ નવકથાના લેખક કોણ છે ?

નવલરામ
ગોવર્ધનરામ ત્રિપાઠી
નંદશંકર
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
માતા મૃત્યુ દર ઓછો કરવા સને 2005થી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય બીમા યોજના (RSBY)
અમૃતમ્ યોજના
ચિરંજીવી યોજના
બાલસખા યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સંધિ જોડો‌.
સિન્ધુ + ઊર્મિ

સિન્ધૂર્મિ
સિંધઊર્મિ
સિંધુઊર્મિ
સિંધુઉર્મિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
અનુસૂચિત વિસ્તારો માટે પંચાયતોની વિશિષ્ટ જોગવાઈ કરતો કાયદો કઈ સમિતિની ભલામણને આધારે કરવામાં આવ્યો ?

અશોક મહેતા સમિતિ
બળવંતરાય મહેતા સમિતિ
ભુરિયા સમિતિ
ઝીણાભાઈ દરજી સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP