Talati Practice MCQ Part - 8 ‘તન્વી’નો સંધિ વિગ્રહ શું થશે ? તનુ + ઈ ત + અન્વી તન્ + વી તનુ + વી તનુ + ઈ ત + અન્વી તન્ + વી તનુ + વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 એક નળાકાર પાયાની ત્રિજ્યા 14 સેમી અને ઊંચાઈ 10 સેમી છે, તો નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો. 805 ચો.મી. 880 ચો.મી. 800 ચો.મી. 890 ચો.મી. 805 ચો.મી. 880 ચો.મી. 800 ચો.મી. 890 ચો.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગાંધીજીના શાળા અભ્યાસ દરમિયાન ગવાતુ કાવ્ય ‘અંગ્રેજો રાજ્ય કરે, દેશી રહે દબાઈ' ક્યાં સાહિત્યકારનું છે ? કવિ પ્રીતમ ગોવર્ધનરામ ત્રિપાઠી દલપતરામ નર્મદ કવિ પ્રીતમ ગોવર્ધનરામ ત્રિપાઠી દલપતરામ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નમિતા પશ્ચિમ તરફ 14 મીટર ચાલીને તેની જમણી બાજુ વળાંક લઈ 14 મીટર ચાલે છે અને પછી ડાબી તરફ 10 મીટર ચાલે છે. ફરથી તે ત્યાંથી ડાબી તરફ 14 મીટર ચાલે છે. તો તે તેના પ્રારંભિક સ્થાનથી ઓછામાં ઓછા કેટલા મીટર અંતરે છે ? 28 મીટર 24 મીટર 38 મીટર 10 મીટર 28 મીટર 24 મીટર 38 મીટર 10 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 કલ્યાણ, સોના, સોનાલિકા શેની જાતો છે ? ઘઉં મગફળી ચોખા બાજરી ઘઉં મગફળી ચોખા બાજરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતમાં સ્થાનિક સ્વરાજનો સાચો ખ્યાલ રજુ કરનાર કોણ છે ? શ્રી વિનોબા ભાવે લોર્ડ રિપન મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુ શ્રી વિનોબા ભાવે લોર્ડ રિપન મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP