Talati Practice MCQ Part - 8 અનુમસ્તિષ્ક અને સેતુ, મગજના કયા ભાગમાં આવેલું છે ? પશ્વ મગજ એક પણ નહીં મધ્ય મગજ અગ્ર મગજ પશ્વ મગજ એક પણ નહીં મધ્ય મગજ અગ્ર મગજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેનામાંથી ક્યા રાજ્યમાં એક સમયે મંત્રીમંડળમાં 93 મંત્રીઓ હતા ? બિહાર ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર બિહાર ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત વધુમાં વધુ કેટલી રકમની લોન આપી શકાય છે ? રૂા.પંદર લાખ રૂા.પાંચ લાખ રૂા.દસ લાખ રૂા.ત્રણ લાખ રૂા.પંદર લાખ રૂા.પાંચ લાખ રૂા.દસ લાખ રૂા.ત્રણ લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 કઈ યોજના અંતર્ગત વિકલાંગ વ્યક્તિઓના શિક્ષણ, તાલીમ તેમજ તેના પુનઃસ્થાપનના કાર્યો કરવામાં આવે છે ? સંત રૈદાસ યોજના ખિલખિલાટ યોજના મહર્ષિ અષ્ટાવક્ર સમુદાય યોજના ઉમ્મીદ યોજના સંત રૈદાસ યોજના ખિલખિલાટ યોજના મહર્ષિ અષ્ટાવક્ર સમુદાય યોજના ઉમ્મીદ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘રાઈનો પર્વત’ નાટકનાં લેખકનું નામ જણાવો. રામનારાયણ પાઠક મહીપતરામ નીલકંઠ ર.વ.દેસાઈ રમણભાઈ નીલકંઠ રામનારાયણ પાઠક મહીપતરામ નીલકંઠ ર.વ.દેસાઈ રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 એક નળાકાર પાયાની ત્રિજ્યા 14 સેમી અને ઊંચાઈ 10 સેમી છે, તો નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો. 805 ચો.મી. 890 ચો.મી. 800 ચો.મી. 880 ચો.મી. 805 ચો.મી. 890 ચો.મી. 800 ચો.મી. 880 ચો.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP