Talati Practice MCQ Part - 8
રુધિરને મિશ્ર થતું કોણ અટકાવે છે ?

હૃદયના વાલ્વો અને પટલો અને હૃદયના ચાર ખંડો
હૃદયના ચાર ખંડો
હૃદયની દીવાલ
હૃદયના વાલ્વો અને પટલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજીએ કોની ઈચ્છાથી નવજીવન સામયિકનું તંત્રીપદ સ્વીકાર્યું ?

ઉમાશંકર જોશી
ઝવેરચંદ મેઘાણી
ઈન્દુલાલ યાજ્ઞિક
શામળદાસ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વાલ્મિકી નેશનલ પાર્ક ક્યા રાજ્યમાં સ્થિત છે ?

છત્તીસગઢ
ઉત્તર પ્રદેશ
બિહાર
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
માણીક્યસુંદર સૂરિની ગદ્ય કૃતિ કઈ છે ?

પૃથ્વીચરિત્ર
પૃથ્વીચંદ્ર ચરિત્ર
પૃથ્વીસાર
પૃથ્વીચન્દ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP