Talati Practice MCQ Part - 8
રુધિરને મિશ્ર થતું કોણ અટકાવે છે ?

હૃદયના વાલ્વો અને પટલો
હૃદયના ચાર ખંડો
હૃદયની દીવાલ
હૃદયના વાલ્વો અને પટલો અને હૃદયના ચાર ખંડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારત સરકાર દ્વારા વર્ષ 2000 સુધી કુષ્ઠરોગ, (લેપ્રેસી) નિર્મૂલન કરવાની ઘોષણા 1980 માં કરવામાં આવી હતી. આ રોગ કયા અંગને પ્રભાવિત કરે છે ?

શ્વાસનળી
આંતરડા
ચેતાતંત્ર
ફેફસાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સંધિ જોડો‌.
સિન્ધુ + ઊર્મિ

સિંધુઊર્મિ
સિંધઊર્મિ
સિંધુઉર્મિ
સિન્ધૂર્મિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP