ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો' - આ પંકિત કયા કવિની છે ?

નરસિંહરાવ દિવેટીયા
કાકા કાલેલકર
ઉમાશંકર જોશી
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પન્નાલાલ પટેલની નાટ્ય રચનાઓ શેમાં સંગ્રહિત છે ?

એળે નહિ તો બેળેમાં
વળામણાંમાં
માનવીની ભવાઈમાં
સુખદુ:ખના સાથીમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"શેરે-એ-કાશ્મીર" કોનું ઉપનામ છે ?

ફારુક શેખ
ઓમર અબ્દુલ્લા
શેખ અબ્દુલ્લા
ફારુક અબ્દુલ્લા

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP