Talati Practice MCQ Part - 8 ક્યું વિરોધી જોડકું સાચું છે ? મંડન- સમર્થન સમૂહ - સમષ્ટિ ઉપજાઉ - ફળદ્રુપ અધોગામી - ઊર્ધ્વગામી મંડન- સમર્થન સમૂહ - સમષ્ટિ ઉપજાઉ - ફળદ્રુપ અધોગામી - ઊર્ધ્વગામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 (-3) અને 4ની વચ્ચે આવતા ધન પૂર્ણાંકોની સંખ્યા કેટલી થાય ? 6 8 5 3 6 8 5 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘સત્યમેવ જયતે’ સૂત્ર ક્યા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ? ઉત્તર મીમાંસા બ્રહ્મસુત્ર મુન્ડક ઉપનિષદ ઈશોપનિષદ ઉત્તર મીમાંસા બ્રહ્મસુત્ર મુન્ડક ઉપનિષદ ઈશોપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 આંગણવાડી કેન્દ્રમાં અન્નપ્રાશનની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ? દર મંગળવારે મહિનાના બીજા મંગળવારે દર શનિવારે મહિનાના ચોથા શુક્રવારે દર મંગળવારે મહિનાના બીજા મંગળવારે દર શનિવારે મહિનાના ચોથા શુક્રવારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. નિતનિત વલોણાના એના અમી ધરતી હતી પૃથ્વી મન્દાક્રાન્તા શિખરિણી હરિણી પૃથ્વી મન્દાક્રાન્તા શિખરિણી હરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 રક્તપિત્ત રોગના જંતુની શોધ કોણે કરી ? ડૉ.આર્મર હેનસન ડૉ.લુઈ પાશ્વર આપેલ પૈકી એક પણ નહીં ડૉ.એડવર્ડ જેનર ડૉ.આર્મર હેનસન ડૉ.લુઈ પાશ્વર આપેલ પૈકી એક પણ નહીં ડૉ.એડવર્ડ જેનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP