Talati Practice MCQ Part - 8 ‘સુદ્રેહ’ અને ‘કુસ્તી’ કોના દ્વારા ધારણ કરવામાં આવે છે ? યહુદી મેમણ ખોજા પારસી યહુદી મેમણ ખોજા પારસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતમાં સ્થાનિક સ્વરાજનો સાચો ખ્યાલ રજુ કરનાર કોણ છે ? શ્રી વિનોબા ભાવે મહાત્મા ગાંધી લોર્ડ રિપન જવાહરલાલ નહેરુ શ્રી વિનોબા ભાવે મહાત્મા ગાંધી લોર્ડ રિપન જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વિજયનગર સામ્રાજ્ય કઈ નદીના કિનારે સ્થાપવામાં આવેલ હતું ? ગોદાવરી નર્મદા તુંગભદ્રા ક્રિષ્ણા ગોદાવરી નર્મદા તુંગભદ્રા ક્રિષ્ણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારત સરકાર દ્વારા વર્ષ 2000 સુધી કુષ્ઠરોગ, (લેપ્રેસી) નિર્મૂલન કરવાની ઘોષણા 1980 માં કરવામાં આવી હતી. આ રોગ કયા અંગને પ્રભાવિત કરે છે ? શ્વાસનળી આંતરડા ચેતાતંત્ર ફેફસાં શ્વાસનળી આંતરડા ચેતાતંત્ર ફેફસાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વાલ્મિકી નેશનલ પાર્ક ક્યા રાજ્યમાં સ્થિત છે ? ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર છત્તીસગઢ બિહાર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર છત્તીસગઢ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતનો સૌથી મોટો નેશનલ પાર્ક કયો છે ? રાજાજી હેમિસ દચિગામ સાઈલેન્ટ વેલી રાજાજી હેમિસ દચિગામ સાઈલેન્ટ વેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP