Talati Practice MCQ Part - 8
‘સુદ્રેહ’ અને ‘કુસ્તી’ કોના દ્વારા ધારણ કરવામાં આવે છે ?

યહુદી
મેમણ
ખોજા
પારસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતમાં સ્થાનિક સ્વરાજનો સાચો ખ્યાલ રજુ કરનાર કોણ છે ?

શ્રી વિનોબા ભાવે
મહાત્મા ગાંધી
લોર્ડ રિપન
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વિજયનગર સામ્રાજ્ય કઈ નદીના કિનારે સ્થાપવામાં આવેલ હતું ?

ગોદાવરી
નર્મદા
તુંગભદ્રા
ક્રિષ્ણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારત સરકાર દ્વારા વર્ષ 2000 સુધી કુષ્ઠરોગ, (લેપ્રેસી) નિર્મૂલન કરવાની ઘોષણા 1980 માં કરવામાં આવી હતી. આ રોગ કયા અંગને પ્રભાવિત કરે છે ?

શ્વાસનળી
આંતરડા
ચેતાતંત્ર
ફેફસાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વાલ્મિકી નેશનલ પાર્ક ક્યા રાજ્યમાં સ્થિત છે ?

ઉત્તર પ્રદેશ
મહારાષ્ટ્ર
છત્તીસગઢ
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતનો સૌથી મોટો નેશનલ પાર્ક કયો છે ?

રાજાજી
હેમિસ
દચિગામ
સાઈલેન્ટ વેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP