ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જુગતરામ દવેનો આશ્રમ ક્યા આવેલો છે ? વાંસદા ધરમપુર સાપુતારા વેડછી વાંસદા ધરમપુર સાપુતારા વેડછી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભક્ત કવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છે ? માણાવદર વંથલી તળાજા સોમનાથ માણાવદર વંથલી તળાજા સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ પુસ્તક અને લેખકના જોડકાં પૈકી કયું જોડકું સાચું છે ? છિન્નપત્ર - ભોળાભાઈ પટેલ ગાતાં ઝરણાં - રાજેન્દ્ર શાહ મૌન - હરીન્દ્ર દવે મુખવટો - બાલમુકુંદ દવે છિન્નપત્ર - ભોળાભાઈ પટેલ ગાતાં ઝરણાં - રાજેન્દ્ર શાહ મૌન - હરીન્દ્ર દવે મુખવટો - બાલમુકુંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો સાહિત્યપ્રકાર અલગ પડે છે ? પદ્યવાર્તા કાફી પ્રબંધ આખ્યાન પદ્યવાર્તા કાફી પ્રબંધ આખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીની પ્રથમ ટૂંકી વાર્તા જણાવો. પાટણની પ્રભુતા મારી કમલા ગુજરાતનો નાથ વેરની વસૂલાત પાટણની પ્રભુતા મારી કમલા ગુજરાતનો નાથ વેરની વસૂલાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ખંડકાવ્યના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે ? કલાપી ન્હાનાલાલ કાન્ત બ. ક. ઠાકોર કલાપી ન્હાનાલાલ કાન્ત બ. ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP