ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જુગતરામ દવેનો આશ્રમ ક્યા આવેલો છે ? વેડછી ધરમપુર સાપુતારા વાંસદા વેડછી ધરમપુર સાપુતારા વાંસદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિનોદની નજરે' ના લેખક કોણ ? વિનોદ ભટ્ટ વિનોદ શાહ વિનોદ જાની વિનોદ અધ્વર્યુ વિનોદ ભટ્ટ વિનોદ શાહ વિનોદ જાની વિનોદ અધ્વર્યુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વડોદરાના કીર્તિમંદિરની છત પર કયા બંગાળી ચિત્રકારે ફેસ્કો આલેખન કર્યું ? ગુલઝારીલાલ નંદા નંદલાલ બોઝ રાજા રવિ વર્મા પ્રમોદકુમાર ચેટર્જી ગુલઝારીલાલ નંદા નંદલાલ બોઝ રાજા રવિ વર્મા પ્રમોદકુમાર ચેટર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકામાંથી અયોગ્ય જોડ પસંદ કરો. અલીખાન બલોચ - શૂન્ય બકુલ ત્રિપાઠી - ઠોઠ નિશાળિયો સૂર્યકાંત ત્રિપાઠી - નિરાલા ઉમાશંકર જોષી - ધૂમકેતુ અલીખાન બલોચ - શૂન્ય બકુલ ત્રિપાઠી - ઠોઠ નિશાળિયો સૂર્યકાંત ત્રિપાઠી - નિરાલા ઉમાશંકર જોષી - ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દેખ બિચારી બકરી કેરો જોતા ન કોઈ પકડે કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન' - અંગ્રેજ શાસનથી અંજાઈને દાસત્વની માનસિકતા દર્શાવતી આ પંક્તિઓ કયા કવિની છે ? કૃષ્ણલાલ શ્રીધરાણી દલપતરામ ઉમાશંકર જોશી બળવંતરાય ઠાકોર કૃષ્ણલાલ શ્રીધરાણી દલપતરામ ઉમાશંકર જોશી બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘લાવો તમારો હાથ’ કાવ્યના સર્જક કોણ છે ? રાજેન્દ્ર શુક્લ નિરંજન ભગત કવિ સુંદરમ્ ડૉ. હરિવલ્લભ ભાયાણી રાજેન્દ્ર શુક્લ નિરંજન ભગત કવિ સુંદરમ્ ડૉ. હરિવલ્લભ ભાયાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP