ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ જીવનચરિત્ર ‘કરસનદાસ મૂળજીનું ચરિત્ર' કોણે લખ્યું ?

કરસનદાસ મૂળજી
મહિપતરામ નીલકંઠ
ઈચ્છારામ દેસાઇ
મનસુખરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બેસે છે ભાગ્ય બેઠાનું, ઉભું ઉભા રહેલાનું. - આ પંક્તિનો છંદ જણાવો.

મંદાક્રાન્તા
અનુષ્ટુપ
હરિગીત
શાર્દૂલવિક્રીડિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો' - આ પંકિત કયા કવિની છે ?

રઘુવીર ચૌધરી
કાકા કાલેલકર
નરસિંહરાવ દિવેટીયા
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ ગુજરાતી સાહિત્ય સંસ્થા શરૂઆતમાં "વડોદરા સાહિત્ય સભા" તરીકે ઓળખાતી ?

ગુજરાત સાહિત્ય સભા
ફાર્બસ ગુજરાતી સભા
નર્મદ સાહિત્ય સભા
પ્રેમાનંદ સાહિત્ય સભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP