ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
યોગ્ય જોડકું જોડો.
a. ત્રૈમાસિક સામયિક
b. સ્વાધ્યાય સામયિક
c. વિદ્યા સામયિક
d. પરબ સામયિક
i. ફાર્બસ ગુજરાતી સભા
ii. ગુજરાતી સાહિત્ય પરિષદ
iii. ગુજરાત યુનિવર્સિટી
iv. વડોદરા પ્રાચ્ય વિદ્યામંદિર

a-iv, b-iii, c-i, d-ii
a-i, b-iv, c-iii, d-ii
a-i, b-ii, c-iii, d-iv
a-ii, b-iv, c-i, d-iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'જમો થાળ જીવણ જાઉં વારી' કોણે લખ્યું છે ?

બ્રહ્માનંદ સ્વામી
મુક્તાનંદ સ્વામી
ભુમાનંદ સ્વામી
નિષ્કુળાનંદ સ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા ગુજરાતી સાહિત્યકારે વડોદરામાં ‘સાધના મુદ્રણાલય’ ની સ્થાપના કરી હતી ?

ચં. ચી. મહેતા
કિસનસિંહ ચાવડા
શાંતિલાલ શાહ
મધુસૂદન પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP