Talati Practice MCQ Part - 8 માહિતી અધિકાર ધારો ભારતની સંસદે ક્યારે પસાર કર્યો ? તા.12-10-2005 તા.15-6-2005 તા.31-12-2005 તા.3-10-2005 તા.12-10-2005 તા.15-6-2005 તા.31-12-2005 તા.3-10-2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 કોના કહેવાથી ગાંધીજીએ વિદેશમાં ભણવા જવાનું નિર્ધારિત કર્યું હતું ? કૃષ્ણાશંકર શાસ્ત્રી મથુરદાસ જાની માવજી દવે (જોશીજી) કેવળરામ ત્રિપાઠી કૃષ્ણાશંકર શાસ્ત્રી મથુરદાસ જાની માવજી દવે (જોશીજી) કેવળરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેનામાંથી કયા સ્થળે સૌથી વધુ વરસાદ પડે છે ? દિસપુર કામેટ માસીનરામ આઈઝોલ દિસપુર કામેટ માસીનરામ આઈઝોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 રૂ.5200નું 6% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ? 445.9 રૂ. 230.5 રૂ. 620.42 રૂ. 642.72 રૂ. 445.9 રૂ. 230.5 રૂ. 620.42 રૂ. 642.72 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગુણાકાર વિશે તટસ્થ ઘટક ___ છે. 0 (શૂન્ય) 1 -1 એકપણ નહીં 0 (શૂન્ય) 1 -1 એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘દિકરી વિદાય’ ગિત કોણે લખ્યું છે ? હરીન્દ્ર દવે માધવ રામાનુજ અનિલ ચાવડા મણિલાલ દેસાઈ હરીન્દ્ર દવે માધવ રામાનુજ અનિલ ચાવડા મણિલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP