Talati Practice MCQ Part - 8
માહિતી અધિકાર ધારો ભારતની સંસદે ક્યારે પસાર કર્યો ?

તા.12-10-2005
તા.15-6-2005
તા.31-12-2005
તા.3-10-2005

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
કોના કહેવાથી ગાંધીજીએ વિદેશમાં ભણવા જવાનું નિર્ધારિત કર્યું હતું ?

કૃષ્ણાશંકર શાસ્ત્રી
મથુરદાસ જાની
માવજી દવે (જોશીજી)
કેવળરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેનામાંથી કયા સ્થળે સૌથી વધુ વરસાદ પડે છે ?

દિસપુર
કામેટ
માસીનરામ
આઈઝોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રૂ.5200નું 6% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ?

445.9 રૂ.
230.5 રૂ.
620.42 રૂ.
642.72 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘દિકરી વિદાય’ ગિત કોણે લખ્યું છે ?

હરીન્દ્ર દવે
માધવ રામાનુજ
અનિલ ચાવડા
મણિલાલ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP