Talati Practice MCQ Part - 8
‘ચારણ કન્યા’ કાવ્યના કવિ કોણ છે ?

ઝવેરચંદ મેઘાણી
રમેશ પારેખ
દુલાભાયા કાગ
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સામુદાયિક વિકાસ કાર્યક્રમ (1952)ની નિષ્ફળતાની તપાસ અંગે કઈ સમિતિની રચના કરવામાં આવી ?

હનુમંતરાવ સમિતિ
અશોક મહેતા
બળવંતરાય મહેતા
લોર્ડ મેયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતનું રાષ્ટ્રીય ઘાસિયા જમીન અને ઘાસચારા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ?

ઝાંસી
નવસારી
જબલપુર
આણંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાય અને વાછરડાની કતલ પરના પ્રતિબંધનું પગલું એ બંધારણની જે જોગવાઈના સાપેક્ષમાં છે તે જોગવાઈ...

અનુચ્છેદ-39ક
અનુચ્છેદ-25
અનુચ્છેદ-48ક
અનુચ્છેદ-51ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
શરીરના કોષોમાં ઓક્સિજન કોના મારફત પહોંચે છે ?

લાલ રક્તકણો
સફેદ અને લાલ રક્તકણો અને હોર્મોન્સ
સફેદ અને લાલ રક્તકણો
સફેદ રક્તકણો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP