Talati Practice MCQ Part - 8 ‘ચારણ કન્યા’ કાવ્યના કવિ કોણ છે ? ઝવેરચંદ મેઘાણી રમેશ પારેખ દુલાભાયા કાગ જયંત પાઠક ઝવેરચંદ મેઘાણી રમેશ પારેખ દુલાભાયા કાગ જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સામુદાયિક વિકાસ કાર્યક્રમ (1952)ની નિષ્ફળતાની તપાસ અંગે કઈ સમિતિની રચના કરવામાં આવી ? હનુમંતરાવ સમિતિ અશોક મહેતા બળવંતરાય મહેતા લોર્ડ મેયો હનુમંતરાવ સમિતિ અશોક મહેતા બળવંતરાય મહેતા લોર્ડ મેયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતનું રાષ્ટ્રીય ઘાસિયા જમીન અને ઘાસચારા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ? ઝાંસી નવસારી જબલપુર આણંદ ઝાંસી નવસારી જબલપુર આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગાય અને વાછરડાની કતલ પરના પ્રતિબંધનું પગલું એ બંધારણની જે જોગવાઈના સાપેક્ષમાં છે તે જોગવાઈ... અનુચ્છેદ-39ક અનુચ્છેદ-25 અનુચ્છેદ-48ક અનુચ્છેદ-51ક અનુચ્છેદ-39ક અનુચ્છેદ-25 અનુચ્છેદ-48ક અનુચ્છેદ-51ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 શરીરના કોષોમાં ઓક્સિજન કોના મારફત પહોંચે છે ? લાલ રક્તકણો સફેદ અને લાલ રક્તકણો અને હોર્મોન્સ સફેદ અને લાલ રક્તકણો સફેદ રક્તકણો લાલ રક્તકણો સફેદ અને લાલ રક્તકણો અને હોર્મોન્સ સફેદ અને લાલ રક્તકણો સફેદ રક્તકણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 હળવેહળવે - શબ્દનો સમાસ જણાવો. વૈકલ્પિક સમુચ્ય ઈતરેતર સમાહાર વૈકલ્પિક સમુચ્ય ઈતરેતર સમાહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP