Talati Practice MCQ Part - 8
‘ચારણ કન્યા’ કાવ્યના કવિ કોણ છે ?

જયંત પાઠક
રમેશ પારેખ
ઝવેરચંદ મેઘાણી
દુલાભાયા કાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘આ કાંઠે તરસ’ના લેખક કોણ છે ?

ડૉ.શરદ ઠાકર
મહેશ યાજ્ઞિક
દિલીપ રાણપુરા
હસુ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેના શબ્દસમૂહો માટે ક્યો સામાસિક શબ્દ યોગ્ય નથી ?

નવી નવી ઇચ્છાઓ થવી - ઉંકરાટા
દુઃખનો પોકાર - આર્તનાદ
હું પણાનો ભાર - સ્વાભિમાન
ત્રણ કલાકનો રાત-દિવસનો સમય - પ્રહર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતના પ્રમાણ સમયની રેખા કે જે અલ્હાબાદની નજીકથી પસાર થાય છે તેનો સમય જ ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે.

82.5 પૂ.રે.
68.0 પૂ.રે.
એકેય નહીં
23.5 ઉ.અ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
તારંગાના જૈન મંદિરો ગુજરાતમાં ક્યા જિલ્લામાં આવેલ છે ?

પાટણ
સાબરકાંઠા
બનાસકાંઠા
મહેસાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP