Talati Practice MCQ Part - 8
એક માણસ પાસે કેટલીક ગાય અને મરઘી છે, તેમનો કુલ સરવાળો 48 છે, અને તેમના પગની કુલ સંખ્યા 140 છે, તો મરઘી સંખ્યા કેટલી હશે ?

26
24
23
22

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજીએ કોની ઈચ્છાથી નવજીવન સામયિકનું તંત્રીપદ સ્વીકાર્યું ?

ઉમાશંકર જોશી
ઈન્દુલાલ યાજ્ઞિક
શામળદાસ ગાંધી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
"પ્રધાનમંત્રી જન ધન યોજના''નું સૂત્ર શું છે ?

સબ કા ખાતા સબ કા વિકાસ
હમારા ખાતા હમારા સ્વાભિમાન
મેરા ખાતા ભાગ્ય વિધાતા
હમારા ખાતા ભાગ્ય વિધાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ ક્યો છે ?

મુદ્દલ, મુગ્ધ, મુહર્ત, મંત્ર
મંત્ર, મુદ્દલ, મુહર્ત, મુગ્ધ
મુદ્દલ, મુહર્ત, મુગ્ધ, મંત્ર
મંત્ર, મુગ્ધ, મુદ્દલ, મુહર્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
કઈ યોજના અંતર્ગત વિકલાંગ વ્યક્તિઓના શિક્ષણ, તાલીમ તેમજ તેના પુનઃસ્થાપનના કાર્યો કરવામાં આવે છે ?

ખિલખિલાટ યોજના
ઉમ્મીદ યોજના
મહર્ષિ અષ્ટાવક્ર સમુદાય યોજના
સંત રૈદાસ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP