Talati Practice MCQ Part - 8
ભારતમાં હરિયાળી ક્રાન્તિના પાયામાં ___ હતા.

ડૉ.કુરિયન
જયપ્રકાશ નારાયણ
ડૉ.એમ.એસ. સ્વામીનાથન
ડૉ.નોર્મન ઈ. બોલોંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો.
નરસિંહ

કર્મધારય
ઉપપદ
દ્વન્દ્વ
તત્પુરુષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
A, R ના પિતા છે.V, A નો ભાઈ છે. D, R નો ભાઈ છે. જો I, A ના પિતા હોય તો D અને V વચ્ચે સંબંધો શું થાય ?

પુત્ર અને પિતા
ભાઈ અને નાનો ભાઈ
આપેલ પૈકી એક પણ નહીં
ભત્રીજો અને કાકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
શારદા એક્ટ કઈ બાબત સાથે સંકળાયેલ છે ?

છૂટાછેડા અટકાવવા માટે
ઘરેલું હિંસા અટકાવવા માટે
બાળ લગ્નો અટકાવવા માટે
સ્ત્રી સશક્તિકરણ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP