Talati Practice MCQ Part - 8
‘પાને પાને પોઢી રાત, તળાવ જંપ્યું કહેતાં વાત’ - આ પંક્તિનો છંદ જણાવો.

અનુષ્ટુપ
દોહરો
પૃથ્વી
ચોપાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ડોહા વાડી ખેતરમાં કામ કરે છે. - રેખાંકિત પદ કઈ વિભક્તિ દર્શાવે છે ?

ચતુર્થી
સપ્તમી
ષષ્ઠી
પ્રથમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભક્તિ નિકેતન આશ્રમમાં ક્યા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે ?

સ્વામી દયાનંદ
સ્વામી વિવેકાનંદ
સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી સરસ્વતીચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP