સામાન્ય વિજ્ઞાન (General Science)
વાતાવરણનું કયુ પડ/થર બિનતારી સંદેશ રવાનગી માટે જવાબદાર છે ?

મેસોસ્ફીયર
ટ્રોપોસ્ફીયર
થર્મોસ્ફિયર
સ્ટ્રેટોસ્ફીયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
થર્મોસ્ટેટ એ પદ્ધતિ છે કે જે ___

તાપમાનના હેતુ માટે વપરાય છે.
વિદ્યુત ઉપકરણોને સ્વીચ ઓફ કરી દે છે.
તાપ નિયંત્રણના ઉપયોગ માટે વપરાય છે.
ઉષ્મા ઉત્પન્ન કરવામાં ઉપયોગી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
a) તત્વોના ગુણધર્મો તેમના પરમાણુભારના આવર્તનીય છે. "આવર્તનિયમ"
b) જીવવિજ્ઞાનમાં વર્ગીકરણના પિતા તરીકે બિરૂદ પામેલા
c) પ્રકાશના પ્રકીર્ણનના કાર્ય માટે સર્વોચ્ચ પુરસ્કાર મેળવનાર
તત્વના પરમાણું કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવનાર
1) નિલ્સ બૉહર
2) ડૉ.સી. વી. રામન
3) કાર્લ લિનિયસ
4) મેન્ડેલીફ

a-2, b-3, c-4, d-1
a-1, b-2, c-4, d-3
a-4, b-3, c-2, d-1
a-1, b-2, c-3, d-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP