કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યના માનગઢ ધામને રાષ્ટ્રીય સ્મારક તરીકે ઘોષિત કર્યું ?

હિમાચલ પ્રદેશ
રાજસ્થાન
ગુજરાત
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ બંને
આ પુસ્તક ઈન્ડિયન કાઉન્સિલ ઓફ હિસ્ટોરિકલ રિસર્ચ (ICHR) દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.
શિક્ષણ અને કૌશલ્ય વિકાસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નવી દિલ્હીમાં ‘ઈન્ડિયા : ધ મધર ઓફ ડેમોક્રેસી’ પુસ્તક લૉન્ચ કર્યું.
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP