Talati Practice MCQ Part - 9
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેનમાં નીચેના પૈકી ___ સ્ટેશનો ક્રમાનુસાર આવે છે.

નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ
નડિયાદ, ભરૂચ, આણંદ, વડોદરા, સુરત, વલસાડ
વડોદરા, આણંદ, ભરૂચ, સુરત, નડિયાદ, વલસાડ
આણંદ, ભરૂચ, નડિયાદ, સુરત, વડોદરા, વલસાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
600 રૂપિયાના ભાવે 20 કિલો કેરી ખરીદી, જેમાંથી 2 કિલો કેરી સડી જતાં ફેંકી દીધી. બાકીની કેરી 34 રૂપિયે 1 કિલોના ભાવે વેચી પણ ખરીદનારે 40 રૂપિયા ઓછા આપ્યા, તો કેટલા ટકા નફો અથવા ખોટ ગઈ હશે ?

0.33 % નફો
0.33 % ખોટ
2% નફો
1.33 % નફો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક કારખાનામાં 60 મજુરોની રોજગારીની સરાસરી રૂા.2000 છે. જો તેમાં તેમના સુપરવાઈઝરનો પગાર સામેલ કરવામાં આવે તો સરેરાશ વેતનમાં રૂ.80નો વધારો થાય છે. તો સુપરવાઈઝરનો પગાર કેટલો હશે.

રૂ.6300
રૂા.6620
રૂા.6440
રૂા.6880

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયા દિવસે પ્રવાસી ભારતીય દિન મનાવવામાં આવે છે ?

19 મી માર્ચ
9 મી એપ્રિલ
9 મી જાન્યુઆરી
19 મી એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી કયા જિલ્લામાં આવેલ છે ?

મહેસાણા
બનાસકાંઠા
સાબરકાંઠા
પાટણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP