Talati Practice MCQ Part - 9
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેનમાં નીચેના પૈકી ___ સ્ટેશનો ક્રમાનુસાર આવે છે.

નડિયાદ, ભરૂચ, આણંદ, વડોદરા, સુરત, વલસાડ
નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ
આણંદ, ભરૂચ, નડિયાદ, સુરત, વડોદરા, વલસાડ
વડોદરા, આણંદ, ભરૂચ, સુરત, નડિયાદ, વલસાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
વાયુમંડળમાં કયા વાયુ સૂર્યના પારજાંબલી કિરણો સામે રક્ષણ આપે છે ?

નાઈટ્રોજન
કાર્બન ડાયોક્સાઈડ
ઓક્સિજન
ઓઝોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
A, B અને C ભાગીદારો છે. તેઓના નફા-નુકસાનની વહેંચણીનું પ્રમાણ 5 : 3 : 2 નું છે. 2007-08 ના વર્ષમાં પેઢીનો ચોખ્ખો નફો રૂ.70,500 થાય છે, તો તેઓના ભાગે અનુક્રમે ___ આવશે.

રૂ. 35,250, રૂ. 21,100 અને રૂ. 14,150
રૂ.35,250, રૂ. 21,150 અને રૂ. 14,100
રૂ. 35,250, રૂ. 21,250 અને રૂ. 14,000
રૂ. 35,500, રૂ. 21,000 રૂ. 14,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
70 સેન્ટિમીટર વ્યાસવાળા વર્તુળનો પરિધ કેટલા સેન્ટિમીટર થાય ?

330 સેન્ટિમીટર
165 સેન્ટિમીટર
110 સેન્ટિમીટર
220 સેન્ટિમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'ધીરજથી સારું કામ થાય' એવો અર્થ આપતી ન હોય એવી કહેવત કઈ છે ?

વિના સહકાર નહિ ઉદ્ધાર
ઉતાવળે આંબા ન પાકે
ધીરજનાં ફળ મીઠાં
ઉતાવળા સો બાવરા ને ધીરા સો ગંભીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP