Talati Practice MCQ Part - 9 અમદાવાદથી મુંબઈ જતી ટ્રેનમાં નીચેના પૈકી ___ સ્ટેશનો ક્રમાનુસાર આવે છે. વડોદરા, આણંદ, ભરૂચ, સુરત, નડિયાદ, વલસાડ આણંદ, ભરૂચ, નડિયાદ, સુરત, વડોદરા, વલસાડ નડિયાદ, ભરૂચ, આણંદ, વડોદરા, સુરત, વલસાડ નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ વડોદરા, આણંદ, ભરૂચ, સુરત, નડિયાદ, વલસાડ આણંદ, ભરૂચ, નડિયાદ, સુરત, વડોદરા, વલસાડ નડિયાદ, ભરૂચ, આણંદ, વડોદરા, સુરત, વલસાડ નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 એક ઘડિયાળમાં માત્ર દર કલાકે ટકોરા પડે છે, તો 1 દિવસ ( 24 કલાક)માં કુલ કેટલા ટકોરા પડે ? 178 165 156 78 178 165 156 78 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 મોઢેરા શાના માટે પ્રખ્યાત છે ? કિર્તી તોરણ સૂર્યમંદિર ક્રિકેટ સ્ટેડિયમ રૂદ્રમહાલય કિર્તી તોરણ સૂર્યમંદિર ક્રિકેટ સ્ટેડિયમ રૂદ્રમહાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 વિરુદ્ધાર્થી શબ્દ આપો. મર્ત્ય અમર જીવન મૃત્યુ મતિ અમર જીવન મૃત્યુ મતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 વાંસદા તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ? નવસારી પંચમહાલ નર્મદા ડાંગ નવસારી પંચમહાલ નર્મદા ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતના બંધારણની પ્રસ્તાવનામાં ___ નો ઉલ્લેખ નથી. અહિંસા સ્વતંત્રતા બંધુતા સમાનતા અહિંસા સ્વતંત્રતા બંધુતા સમાનતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP