Talati Practice MCQ Part - 9
પૌરાણિક કથાઓમાં દેવોના ગુરુ કોણ હતા ?

વસિષ્ઠ
નારદ મુનિ
વેદવ્યાસ
બૃહસ્પતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સૂર્યમંડળના ગ્રહો સૂર્યની ___ કરે છે.

પરિભ્રમણ
યાત્રા
રચના
પ્રદક્ષિણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'ઉશન્સ' તખલ્લુસ ધરાવનાર લેખક એટલે –

નટવરલાલ પંડયા
ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી
મનુભાઈપંચોળી
ઝીણાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સૌથી ઓછી વસ્તી ધરાવતું ભારતનું રાજ્ય કર્યું છે ?

અરુણાચલ પ્રદેશ
મિઝોરમ
ગોવા
સિક્કિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી ક્યો શબ્દ 'સાપુતારા' સાથે સંબંધ ધરાવતો નથી ?

બોટિંગની સગવડ
અરવલ્લીની ગિરિમાળાનો ભાગ
ડાંગ જિલ્લાનો ભાગ
સહ્યાદ્રીની ગિરિમાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP