Talati Practice MCQ Part - 9
પૌરાણિક કથાઓમાં દેવોના ગુરુ કોણ હતા ?

વસિષ્ઠ
નારદ મુનિ
વેદવ્યાસ
બૃહસ્પતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"કાન કેવા” રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે ?

કાન બુટી માટે વીંધવા
ધ્યાન દેવું
ધ્યાનથી સાંભળવું
કોઈની વાત ન સાંભળવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'ધીરજથી સારું કામ થાય' એવો અર્થ આપતી ન હોય એવી કહેવત કઈ છે ?

ધીરજનાં ફળ મીઠાં
વિના સહકાર નહિ ઉદ્ધાર
ઉતાવળે આંબા ન પાકે
ઉતાવળા સો બાવરા ને ધીરા સો ગંભીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
દરિયાનું પાણી પીવા લાયક કઈ રીતે બનાવી શકાય ?

બાષ્પીભવનથી
ઉકાળીને
ક્લોરીનેશનથી
નિસ્યંદનથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
શત્રુંજય પર્વત ગુજરાત રાજ્યમાં ક્યાં આવેલ છે ?

સુરેન્દ્રનગર
અમરેલી
જૂનાગઢ
પાલીતાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP