Talati Practice MCQ Part - 9
પૌરાણિક કથાઓમાં દેવોના ગુરુ કોણ હતા ?

નારદ મુનિ
બૃહસ્પતિ
વસિષ્ઠ
વેદવ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
હિરાકુંડ બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે ?

કાવેરી
પેરીયાર
ગોદાવ૨ી
મહા નદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
હિન્દી સાહિત્ય જગતમાં 'કલમ કા સિપાહી' તરીકે જાણીતા સાહિત્યકાર નીચેનામાંથી કોણ છે ?

રામધારી સિંહ દિનકર
હરિવંશ રાય બચ્ચન
પ્રેમચંદ
મેથિલીશરણ ગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ આપો :
જંગલમાં વસનાર લોકો

આદિવાસી
પછાત
આરણ્યક
જંગલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
રસ્તો ઓળંગતી વખતે ક્યાંથી ઓળંગવો જોઈએ ?

વચ્ચેથી
ઝીબ્રા ક્રોસીંગથી
જમણી બાજુથી
ડાબી બાજુથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP