Talati Practice MCQ Part - 9 પૌરાણિક કથાઓમાં દેવોના ગુરુ કોણ હતા ? વસિષ્ઠ નારદ મુનિ વેદવ્યાસ બૃહસ્પતિ વસિષ્ઠ નારદ મુનિ વેદવ્યાસ બૃહસ્પતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 "કાન કેવા” રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે ? કાન બુટી માટે વીંધવા ધ્યાન દેવું ધ્યાનથી સાંભળવું કોઈની વાત ન સાંભળવી કાન બુટી માટે વીંધવા ધ્યાન દેવું ધ્યાનથી સાંભળવું કોઈની વાત ન સાંભળવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'ધીરજથી સારું કામ થાય' એવો અર્થ આપતી ન હોય એવી કહેવત કઈ છે ? ધીરજનાં ફળ મીઠાં વિના સહકાર નહિ ઉદ્ધાર ઉતાવળે આંબા ન પાકે ઉતાવળા સો બાવરા ને ધીરા સો ગંભીર ધીરજનાં ફળ મીઠાં વિના સહકાર નહિ ઉદ્ધાર ઉતાવળે આંબા ન પાકે ઉતાવળા સો બાવરા ને ધીરા સો ગંભીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પડતર કિંમત – વેચાણ કિંમત બરાબર ___ ખોટ મૂળ કિંમત ખરીદી કિંમત નફો ખોટ મૂળ કિંમત ખરીદી કિંમત નફો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 દરિયાનું પાણી પીવા લાયક કઈ રીતે બનાવી શકાય ? બાષ્પીભવનથી ઉકાળીને ક્લોરીનેશનથી નિસ્યંદનથી બાષ્પીભવનથી ઉકાળીને ક્લોરીનેશનથી નિસ્યંદનથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 શત્રુંજય પર્વત ગુજરાત રાજ્યમાં ક્યાં આવેલ છે ? સુરેન્દ્રનગર અમરેલી જૂનાગઢ પાલીતાણા સુરેન્દ્રનગર અમરેલી જૂનાગઢ પાલીતાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP