Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી કયા ગુજરાતી મહાનુભાવ ભારતના દક્ષિણના રાજ્યોમાં રાજ્યપાલ તરીકે ન હતા ?

મહારાજા કૃષ્ણકુમારસિંહજી
હિતેન્દ્ર દેસાઈ
પ્રભુદાસ પટવારી
કે. કે. શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
રડતી દીવાલ (વેઈલિંગ વોલ) ક્યા ધર્મના લોકો માટે મહત્વ ધરાવે છે ?

ખ્રિસ્તી
જરથોસ્તી
યહૂદી
મુસ્લિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ષિત વાતાવરણ શરીરની ___ માટે જવાબદાર છે.

અસ્વસ્થતા
સ્વચ્છતા
સમતોલન
સંતુલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું સાંકેતિક પ્રતીક કયું હતું ?

ઢાલ અને તલવાર
જલતી મશાલ
તીર અને કામઠું
રોટી અને કમળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP