Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી કયા ગુજરાતી મહાનુભાવ ભારતના દક્ષિણના રાજ્યોમાં રાજ્યપાલ તરીકે ન હતા ?

હિતેન્દ્ર દેસાઈ
કે. કે. શાહ
મહારાજા કૃષ્ણકુમારસિંહજી
પ્રભુદાસ પટવારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતના ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણવર્માએ લંકનમાં શરૂ કરેલા સમાચારપત્રનું નામ શું હતું ?

India Awaking
Cronical
Indian Sociologist
Hindustan Times

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં પ્રાચીન સૂર્યમંદિર ક્યાં આવેલ છે ?

સોમનાથ
ગોધરા
મોઢેરા
ખંભાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'અથાણાં' બનાવવા માટે સામાન્ય રીતે કઈ કેરીનો ઉપયોગ થાય છે ?

કેસર
રાજાપુરી
હાફુસ
તોતાપુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
20 વિદ્યાર્થીઓના સરેરાશ વજનમાં 0.75 કિ.ગ્રા.નો વધારો થાય છે, જ્યારે 30 કિ.ગ્રા. વજનવાળા વિદ્યાર્થીની જગ્યાએ એક નવો વિદ્યાર્થી ઉમેરવામાં આવે છે. તો નવા વિદ્યાર્થીનું વજન કેટલું હશે ?

50 કિ.ગ્રા.
52 કિ.ગ્રા.
45 કિ.ગ્રા.
48 કિ.ગ્રા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP