Talati Practice MCQ Part - 9
'ચાંદામામા' કોનું ઉપનામ છે ?

બળવંતરાય મહેતા
જીવરામ જોષી
ચંદ્રવદન મહેતા
ગીજુભાઈ બધેકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયું રસાયણ પાણીને જંતુમુકત કરવા માટે વપરાય છે ?

બ્રોમીન
પોટેશિયમ
ક્લોરિન
સલ્ફર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અંદરનાં વસ્ત્રો માટે તમે કેવા વસ્ત્રોની પસંદગી કરશો ?

ટેરીકોટન
વણાટ
નાઈલોન
સુતરાઉ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભગવાન બુદ્ધનું મૂળ નામ શું હતું ?

સિદ્ધાર્થ
સિદ્ધરાજ
કપિલદેવ
સોમેશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'અ', 'બ' અને 'ક' એક વેપારી પેઢીમાં ભાગીદારો છે. 'અ' અને 'બ' વચ્ચેનું નફા-નુકસાન વહેંચણીનું પ્રમાણ 2 : 3 છે અને 'બ' અને 'ક' વચ્ચેનું નફા-નુકસાન વહેંચણીનું પ્રમાણ 4 : 5 છે. જો પેઢીનો નફો રૂ. 70,000 હોય તો, પેઢીના નકામાંથી 'અ'ને મળેલ તેના ભાગના નફાની ૨કમ રૂ. ___ થાય.

રૂ. 12,000
રૂ. 15,000
રૂ. 16,000
રૂ. 18,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP