ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પીતાંબર પટેલનું ઉપનામ કયું છે ? તનય વાસુકી રાજહંસ અટાર તનય વાસુકી રાજહંસ અટાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો' - આ પંકિત કયા કવિની છે ? નરસિંહરાવ દિવેટીયા કાકા કાલેલકર રઘુવીર ચૌધરી ઉમાશંકર જોશી નરસિંહરાવ દિવેટીયા કાકા કાલેલકર રઘુવીર ચૌધરી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ક્રિકેટના કામણ' એ કોની કૃતિ છે ? મુનાફ પટેલ બકુલ ત્રિપાઠી જામ રણજી કરસન ઘાવરી મુનાફ પટેલ બકુલ ત્રિપાઠી જામ રણજી કરસન ઘાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નડિયાદના સાક્ષરરત્નોમાં કોનો સમાવેશ થતો નથી ? આનંદશંકર ધ્રુવ બાલાશંકર કંથારિયા ગોવર્ધનરામ ત્રિપાઠી રમણભાઈ નીલકંઠ આનંદશંકર ધ્રુવ બાલાશંકર કંથારિયા ગોવર્ધનરામ ત્રિપાઠી રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગાંધીકથા' કહેવા માટે કોણ જાણીતું છે ? નારાયણભાઈ દેસાઈ મોરારિ બાપુ રમેશ ઓઝા અશ્વિન દેસાઈ નારાયણભાઈ દેસાઈ મોરારિ બાપુ રમેશ ઓઝા અશ્વિન દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવીન્દ્રનાથ ટાગોરના ‘ચિત્રાંગદા’ નાટકનો અનુવાદ કોણે આપ્યો છે ? તારાબહેન મોડક મહાદેવ દેસાઈ રામનારાયણ વિશ્વનાથ પાઠક કાકાસાહેબ કાલેલકર તારાબહેન મોડક મહાદેવ દેસાઈ રામનારાયણ વિશ્વનાથ પાઠક કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP