ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પીતાંબર પટેલનું ઉપનામ કયું છે ? વાસુકી તનય અટાર રાજહંસ વાસુકી તનય અટાર રાજહંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ જીવનચરિત્ર ‘કરસનદાસ મૂળજીનું ચરિત્ર' કોણે લખ્યું ? મહિપતરામ નીલકંઠ ઈચ્છારામ દેસાઇ કરસનદાસ મૂળજી મનસુખરામ ત્રિપાઠી મહિપતરામ નીલકંઠ ઈચ્છારામ દેસાઇ કરસનદાસ મૂળજી મનસુખરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સારસ્વત' ઉપનામ કયા લેખકનું છે ? પુરુરાજ જોષી જ્યોતીન્દ્ર દવે ચંદ્રકાંત બક્ષી કનૈયાલાલ મુનશી પુરુરાજ જોષી જ્યોતીન્દ્ર દવે ચંદ્રકાંત બક્ષી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં કવિ કાન્તની રચનાઓ અતિજ્ઞાન, ચક્રવાત મિથુન, કચ-દેવયાની એ કયો પ્રકાર કહેવાય ? નવલકથા મહાકાવ્ય ગરબી ખંડકાવ્ય નવલકથા મહાકાવ્ય ગરબી ખંડકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સવાઈ ગુજરાતી' તરીકે ક્યા લેખક જાણીતા છે ? કાકાસાહેબ કાલેલકર પ્રેમાનંદ નરસિંહ મહેતા ઉમાશંકર જોશી કાકાસાહેબ કાલેલકર પ્રેમાનંદ નરસિંહ મહેતા ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અણસાર" નવલકથા કોણે લખી છે ? નિરંજન ભગત ધૂમકેતુ વર્ષા અડાલજા ગુલાબદાસ બ્રોકર નિરંજન ભગત ધૂમકેતુ વર્ષા અડાલજા ગુલાબદાસ બ્રોકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP