Talati Practice MCQ Part - 9
નરસિંહ મહેતા એવોર્ડ શેના માટે આપવામાં આવે છે ?

શિક્ષણ
સંસ્કૃતિ
લોકકલા
સાહિત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પત્રકારત્વ સાથે નીચેના પૈકી કોનું નામ જોડી શકાય ?

શુકદેવ
નારદ
વ્યાસ
ગણેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક યંત્રને 200 રમકડાં તૈયાર કરતા 4 (ચાર) કલાક લાગે છે તો તેના કામનો દર ___ કહેવાય.

1/4 કામ/કલાક
1/2 કામ/કલાક
5/6 કામ/મિનિટ
1/3 કામ/કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેનમાં નીચેના પૈકી ___ સ્ટેશનો ક્રમાનુસાર આવે છે.

વડોદરા, આણંદ, ભરૂચ, સુરત, નડિયાદ, વલસાડ
આણંદ, ભરૂચ, નડિયાદ, સુરત, વડોદરા, વલસાડ
નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ
નડિયાદ, ભરૂચ, આણંદ, વડોદરા, સુરત, વલસાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP