Talati Practice MCQ Part - 9
નરસિંહ મહેતા એવોર્ડ શેના માટે આપવામાં આવે છે ?

શિક્ષણ
લોકકલા
સાહિત્ય
સંસ્કૃતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
રક્તના શુદ્ધીકરણનું કાર્ય કોણ કરે છે ?

સ્વાદુપિંડ
મૂત્રપિંડ
જઠર
યકૃત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતી ભાષાના પ્રતિષ્ઠિત હાસ્ય લેખક કોણ ?

અશ્વિની ભટ્ટ
દર્શક
રા. વિ. પાઠક
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતનું ગિરીમથક સાપુતારા કઈ પર્વતમાળાનો ભાગ છે ?

સાતપુડા
વિધ્યાચળ
અરવલ્લી
સહ્યાદ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સર્જરીના પિતા કોને ગણવામાં આવે છે ?

ચરક
અશ્વિનીકુમાર
ધન્વંતરી
નાગાર્જુન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP