Talati Practice MCQ Part - 9
નરસિંહ મહેતા એવોર્ડ શેના માટે આપવામાં આવે છે ?

સાહિત્ય
શિક્ષણ
લોકકલા
સંસ્કૃતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયા કવિને ભારતીય જ્ઞાનપીઠનો પુરસ્કાર એનાયત થયો છે ?

અમૃત ઘાયલ
રાજેન્દ્ર શાહ
એક પણ નહીં
ચિનુ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચે દર્શાવેલી નદીઓ પૈકી કઈ નદી ‘કુંવારિકા' કહેવાય છે ?

ગોદાવરી
કાવેરી
સરસ્વતી
કૃષ્ણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેના પૈકી ક્યું શહેર કોઈ રાજ્યની રાજધાની નથી ?

દીસપુર
નૈનીતાલ
દહેરાદૂન
ગંગટોક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિને કોણે વેગ આપ્યો ?

વોરા બંધુઓ
ક્ષત્રિય બંધુઓ
શેઠ બંધુઓ
પુરાણી બંધુઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP