Talati Practice MCQ Part - 9
કયા કવિને ભારતીય જ્ઞાનપીઠનો પુરસ્કાર એનાયત થયો છે ?

અમૃત ઘાયલ
એક પણ નહીં
ચિનુ મોદી
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતના ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણવર્માએ લંકનમાં શરૂ કરેલા સમાચારપત્રનું નામ શું હતું ?

Indian Sociologist
India Awaking
Hindustan Times
Cronical

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પ્રથમ વખત રાષ્ટ્રીય ત્રિરંગો ધ્વજ બનાવનાર મહિલા ક્રાંતિકારી મેડમ ભીકાજી કામા ભારતના કયા રાજ્યનાં હતાં ?

મહારાષ્ટ્ર
ગુજરાત
પંજાબ
બંગાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભગવતગોમંડળ કયા વિષયનું પુસ્તક છે ?

શબ્દકોષ
ધર્મગ્રંથ
નવલકથા
ભગવદ્ ગીતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
600 રૂપિયાના ભાવે 20 કિલો કેરી ખરીદી, જેમાંથી 2 કિલો કેરી સડી જતાં ફેંકી દીધી. બાકીની કેરી 34 રૂપિયે 1 કિલોના ભાવે વેચી પણ ખરીદનારે 40 રૂપિયા ઓછા આપ્યા, તો કેટલા ટકા નફો અથવા ખોટ ગઈ હશે ?

0.33 % ખોટ
1.33 % નફો
2% નફો
0.33 % નફો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP