Talati Practice MCQ Part - 9 કયા કવિને ભારતીય જ્ઞાનપીઠનો પુરસ્કાર એનાયત થયો છે ? અમૃત ઘાયલ એક પણ નહીં ચિનુ મોદી રાજેન્દ્ર શાહ અમૃત ઘાયલ એક પણ નહીં ચિનુ મોદી રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાતના ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણવર્માએ લંકનમાં શરૂ કરેલા સમાચારપત્રનું નામ શું હતું ? Indian Sociologist India Awaking Hindustan Times Cronical Indian Sociologist India Awaking Hindustan Times Cronical ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 આમાંથી કયું પ્રાણી પેટ ઘસડીને ચાલી ન શકે ? નોળિયો ઉપરોક્ત તમામ નાગ ઘો નોળિયો ઉપરોક્ત તમામ નાગ ઘો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પ્રથમ વખત રાષ્ટ્રીય ત્રિરંગો ધ્વજ બનાવનાર મહિલા ક્રાંતિકારી મેડમ ભીકાજી કામા ભારતના કયા રાજ્યનાં હતાં ? મહારાષ્ટ્ર ગુજરાત પંજાબ બંગાળ મહારાષ્ટ્ર ગુજરાત પંજાબ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભગવતગોમંડળ કયા વિષયનું પુસ્તક છે ? શબ્દકોષ ધર્મગ્રંથ નવલકથા ભગવદ્ ગીતા શબ્દકોષ ધર્મગ્રંથ નવલકથા ભગવદ્ ગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 600 રૂપિયાના ભાવે 20 કિલો કેરી ખરીદી, જેમાંથી 2 કિલો કેરી સડી જતાં ફેંકી દીધી. બાકીની કેરી 34 રૂપિયે 1 કિલોના ભાવે વેચી પણ ખરીદનારે 40 રૂપિયા ઓછા આપ્યા, તો કેટલા ટકા નફો અથવા ખોટ ગઈ હશે ? 0.33 % ખોટ 1.33 % નફો 2% નફો 0.33 % નફો 0.33 % ખોટ 1.33 % નફો 2% નફો 0.33 % નફો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP