Talati Practice MCQ Part - 9
કયા કવિને ભારતીય જ્ઞાનપીઠનો પુરસ્કાર એનાયત થયો છે ?

ચિનુ મોદી
રાજેન્દ્ર શાહ
એક પણ નહીં
અમૃત ઘાયલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અરડુસી ક્યા રોગમાં વધુ ઉપયોગ થાય ?

કોલેરા
દમ (અસ્થમા)
મેલેરિયા
ટાઈફોઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
રાત્રીના સમયે સમય નક્કી કરવા માટે શેનો આધાર લેવામાં આવે છે ?

તારા
આકાશગંગા
ચંદ્રમા
નિહારિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
મહારાણા પ્રતાપના સલીમ સાથે થયેલા યુદ્ધના મેદાનનું નામ શું હતું ?

તરાઈ
પાણીપત
કુરુક્ષેત્ર
હલ્દીઘાટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP