Talati Practice MCQ Part - 9
કયા કવિને ભારતીય જ્ઞાનપીઠનો પુરસ્કાર એનાયત થયો છે ?

અમૃત ઘાયલ
એક પણ નહીં
ચિનુ મોદી
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
હિન્દી સાહિત્ય જગતમાં 'કલમ કા સિપાહી' તરીકે જાણીતા સાહિત્યકાર નીચેનામાંથી કોણ છે ?

પ્રેમચંદ
હરિવંશ રાય બચ્ચન
રામધારી સિંહ દિનકર
મેથિલીશરણ ગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા ?

ડો. રાજેન્દ્રપ્રસાદ
લોર્ડ માઉન્ટબેટન
રાજગોપાલાચારી
ઝાકીર હુસૈન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
માયોપિયા (Myopia) એટલે :

ગુરુ દ્રષ્ટિ
વક્ર દ્રષ્ટિ
લઘુ દ્રષ્ટિ
સમ દ્રષ્ટિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP