Talati Practice MCQ Part - 9 બાળ કેળવણીના ક્ષેત્રમાં 'મૂછાળીમાં' ત૨ીકે કોણ ઓળખાય છે ? હ૨ભાઈ ત્રિવેદી નાનાભાઈ ભટ્ટ ગિજુભાઈ બધેકા મેડમ મોન્ટેસરી હ૨ભાઈ ત્રિવેદી નાનાભાઈ ભટ્ટ ગિજુભાઈ બધેકા મેડમ મોન્ટેસરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પોંડિચેરીનું નામ ક્યા મહાપુરુષ સાથે સંકળાયેલું છે ? સંત તિરૂવલ્લુવર અરવિંદ ઘોષ રમણ મહર્ષિ રવીન્દ્રનાથ ટાગોર સંત તિરૂવલ્લુવર અરવિંદ ઘોષ રમણ મહર્ષિ રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચેનામાંથી કઈ બે બાબતો એકબીજા સાથે સુસંગત નથી ? શ્રીમદ ભાગવત્ - અધ્યાય ઓખાહરણ –કડવું મહાભારત – પર્વ કુરાન – આયાત શ્રીમદ ભાગવત્ - અધ્યાય ઓખાહરણ –કડવું મહાભારત – પર્વ કુરાન – આયાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 રુધિરમાં ગ્લુકોઝની સામાન્ય માત્રા : 70-100 mg/dL 38.5 mg/dL 200 mg/dL 100 g/dL 70-100 mg/dL 38.5 mg/dL 200 mg/dL 100 g/dL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 વૈદિક ધર્મ પ્રમાણે મનુષ્ય જીવનમાં ___ આશ્રમવ્યવસ્થા સૂચવેલ છે. ત્રણ ચાર પાંચ બે ત્રણ ચાર પાંચ બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 અરડુસી ક્યા રોગમાં વધુ ઉપયોગ થાય ? દમ (અસ્થમા) મેલેરિયા કોલેરા ટાઈફોઈડ દમ (અસ્થમા) મેલેરિયા કોલેરા ટાઈફોઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP