Talati Practice MCQ Part - 9
નાઈટ્રોજનયુક્ત પદાર્થ શેમાંથી મળે છે ?

લીલા શાકભાજી
પાકાં ફળ
કઠોળ
તેલીબિયાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતમાં ક્યા સ્થળે કુંભ મેળો યોજાતો નથી ?

નાસિક
અલ્હાબાદ(પ્રયાગ)
મથુરા
હરદ્વારમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયું રસાયણ પાણીને જંતુમુકત કરવા માટે વપરાય છે ?

ક્લોરિન
બ્રોમીન
પોટેશિયમ
સલ્ફર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન"નો નારો ભારતમાં કોણે આપ્યો ?

શ્રી લાલબહાદુર શાસ્ત્રી
શ્રી અટલ બિહારી વાજપેયી
શ્રી એ. પી. જે. અબ્દુલ કલામ
શ્રી રાજીવ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેના પૈકી ક્યું શહેર કોઈ રાજ્યની રાજધાની નથી ?

દહેરાદૂન
દીસપુર
ગંગટોક
નૈનીતાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP