Talati Practice MCQ Part - 9 નાઈટ્રોજનયુક્ત પદાર્થ શેમાંથી મળે છે ? લીલા શાકભાજી પાકાં ફળ કઠોળ તેલીબિયાં લીલા શાકભાજી પાકાં ફળ કઠોળ તેલીબિયાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતમાં ક્યા સ્થળે કુંભ મેળો યોજાતો નથી ? નાસિક અલ્હાબાદ(પ્રયાગ) મથુરા હરદ્વારમાં નાસિક અલ્હાબાદ(પ્રયાગ) મથુરા હરદ્વારમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતીય રિઝર્વ બેન્કના ચિહનમાં કયું પ્રાણી છે ? વાઘ ચિત્તો મોર સિંહ વાઘ ચિત્તો મોર સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કયું રસાયણ પાણીને જંતુમુકત કરવા માટે વપરાય છે ? ક્લોરિન બ્રોમીન પોટેશિયમ સલ્ફર ક્લોરિન બ્રોમીન પોટેશિયમ સલ્ફર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 "જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન"નો નારો ભારતમાં કોણે આપ્યો ? શ્રી લાલબહાદુર શાસ્ત્રી શ્રી અટલ બિહારી વાજપેયી શ્રી એ. પી. જે. અબ્દુલ કલામ શ્રી રાજીવ ગાંધી શ્રી લાલબહાદુર શાસ્ત્રી શ્રી અટલ બિહારી વાજપેયી શ્રી એ. પી. જે. અબ્દુલ કલામ શ્રી રાજીવ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચેના પૈકી ક્યું શહેર કોઈ રાજ્યની રાજધાની નથી ? દહેરાદૂન દીસપુર ગંગટોક નૈનીતાલ દહેરાદૂન દીસપુર ગંગટોક નૈનીતાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP