Talati Practice MCQ Part - 9
નાઈટ્રોજનયુક્ત પદાર્થ શેમાંથી મળે છે ?

પાકાં ફળ
કઠોળ
તેલીબિયાં
લીલા શાકભાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'રામચરિત માનસ'ના રચિયતા કોણ છે ?

વેદવ્યાસ
કાલીદાસ
તુલસીદાસ
વાલ્મીકિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'પલ્સ પોલિયો' કાર્યક્રમ કોના માટે છે ?

યુવાનો
વૃદ્ધજનો
બાળકો
સ્ત્રીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયું રસાયણ પાણીને જંતુમુકત કરવા માટે વપરાય છે ?

ક્લોરિન
બ્રોમીન
પોટેશિયમ
સલ્ફર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP