Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં ક્યો રોકડીયો પાક સૌથી વધારે લેવામાં આવે છે ?

જીરું
ઘઉં
બાજરો
કપાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'રાષ્ટ્રીય શાયર'નું બિરુદ કયા કવિને મળેલું છે ?

ઝવેરચંદ મેઘાણી
બંકિમચંદ્ર
ઈકબાલ
રવિન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાત રાજ્યની હાઈકોર્ટ (વડી અદાલત) કયાં આવેલી છે ?

આશ્રમ રોડ - અમદાવાદ
સોલા – અમદાવાદ
સરખેજ - અમદાવાદ
થલતેજ - અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક લંબચોરસની લંબાઈમાં 20% વધારો કરવામાં આવે અને પહોળાઈમાં 20% નો ઘટાડો કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ :

20% વધશે.
કોઈ ફેરફાર નહીં થાય.
4% ઘટશે.
20% ઘટશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP