Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં ક્યો રોકડીયો પાક સૌથી વધારે લેવામાં આવે છે ?

બાજરો
કપાસ
જીરું
ઘઉં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
70 સેન્ટિમીટર વ્યાસવાળા વર્તુળનો પરિધ કેટલા સેન્ટિમીટર થાય ?

165 સેન્ટિમીટર
110 સેન્ટિમીટર
220 સેન્ટિમીટર
330 સેન્ટિમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયા ગુજરાતી સાહિત્યકાર ગુજરાત સરકારમાં માહિતી નિયામક રહી ચુક્યા છે ?

ચન્દ્રકાન્ત બક્ષી
પન્નાલાલ પટેલ
ભૂપત વડોદરિયા
ઝવેરચંદ મેધાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતીય પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે.

હોમીયોપેથી
એલોપથી
આયુર્વેદ
યુનાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP