Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં ક્યો રોકડીયો પાક સૌથી વધારે લેવામાં આવે છે ?

બાજરો
જીરું
કપાસ
ઘઉં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભોપાલ ગેસ દુર્ધટના માટે કયો ઝેરી વાયુ કારણભૂત હતો ?

મિથાઈલ આઈસોસાઈનાઈડ
કાર્બન મોનોક્સાઈડ
એમોનિયા
મિથેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પીસીઆર (PCR) ની શોધ કોણે કરી ?

ગ્રિફિથ
આર્થર કોનબર્ગ
જે. ડી. વોટસન
કેરી મૂલીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતીય પત્રકારત્વના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

દેવેન્દ્રનાથ ઘોષ
એસ. એન. બેનર્જી
દાદાભાઈ નવરોજી
જે. એ. હિક્કી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP