Talati Practice MCQ Part - 9
અગ્નિજિત માટી (ફાય૨ કલે) ___ જિલ્લામાં મળતી નથી.

સુરત
સુરેન્દ્રનગર
પાટણ
કચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
યમરાજ અને નચિકેતાનો સંવાદ કયા ઉપનિષદમાં છે ?

કેન ઉપનિષદ
મુંડક ઉપનિષદ
છંદોગ્ય ઉપનિષદ
કંઠ ઉપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ધોળકાનું પ્રખ્યાત મીનળ તળાવ કોણે બંધાવેલ હતું ?

અકબર
સિદ્ધરાજ જયસિંહ
મીનળદેવી
ઔરંગઝેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP