Talati Practice MCQ Part - 9 ગુજરાતની કઈ નગરી 'સોનાની નગરી' કહેવાતી હતી ? વડનગર સુરત ખંભાત દ્વારકા વડનગર સુરત ખંભાત દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 અગ્નિજિત માટી (ફાય૨ કલે) ___ જિલ્લામાં મળતી નથી. સુરત સુરેન્દ્રનગર પાટણ કચ્છ સુરત સુરેન્દ્રનગર પાટણ કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 યમરાજ અને નચિકેતાનો સંવાદ કયા ઉપનિષદમાં છે ? કેન ઉપનિષદ મુંડક ઉપનિષદ છંદોગ્ય ઉપનિષદ કંઠ ઉપનિષદ કેન ઉપનિષદ મુંડક ઉપનિષદ છંદોગ્ય ઉપનિષદ કંઠ ઉપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 લીલનો ઉપયોગ ___ બનાવવામાં થતો નથી. ખોરાક વિસ્ફોટકો મોતી પ્રસાધનો ખોરાક વિસ્ફોટકો મોતી પ્રસાધનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ધ્રુવનો તારો હંમેશા કઈ દિશામાં હોય છે ? પશ્ચિમ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ પૂર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ધોળકાનું પ્રખ્યાત મીનળ તળાવ કોણે બંધાવેલ હતું ? અકબર સિદ્ધરાજ જયસિંહ મીનળદેવી ઔરંગઝેબ અકબર સિદ્ધરાજ જયસિંહ મીનળદેવી ઔરંગઝેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP