Talati Practice MCQ Part - 9
'રાષ્ટ્રીય શાયર'નું બિરુદ કયા કવિને મળેલું છે ?

રવિન્દ્રનાથ ટાગોર
ઈકબાલ
બંકિમચંદ્ર
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"જેટ્રોફા" (રતનજ્યોત) નામની વનસ્પતિનો ઉપયોગ શું બનાવવા માટે થાય છે ?

ઔષધિ
ડીઝલ
ખાદ્યતેલ
ખાતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું સાંકેતિક પ્રતીક કયું હતું ?

રોટી અને કમળ
ઢાલ અને તલવાર
જલતી મશાલ
તીર અને કામઠું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP