Talati Practice MCQ Part - 9
600 રૂપિયાના ભાવે 20 કિલો કેરી ખરીદી, જેમાંથી 2 કિલો કેરી સડી જતાં ફેંકી દીધી. બાકીની કેરી 34 રૂપિયે 1 કિલોના ભાવે વેચી પણ ખરીદનારે 40 રૂપિયા ઓછા આપ્યા, તો કેટલા ટકા નફો અથવા ખોટ ગઈ હશે ?

0.33 % નફો
1.33 % નફો
0.33 % ખોટ
2% નફો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયા પર્વતને જૈનોનું તીર્થસ્થાન ગણવામાં આવે છે?

બરડો
ગિરનાર
શેત્રુંજય
સાપુતારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સહુ પ્રથમ બોલતું ચિત્રપટ ___ હતું.

કાગઝ કે ફૂલ
રાજા હરિશ્ચંદ્ર
આલમઆરા
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'અ', 'બ' અને 'ક' એક વેપારી પેઢીમાં ભાગીદારો છે. 'અ' અને 'બ' વચ્ચેનું નફા-નુકસાન વહેંચણીનું પ્રમાણ 2 : 3 છે અને 'બ' અને 'ક' વચ્ચેનું નફા-નુકસાન વહેંચણીનું પ્રમાણ 4 : 5 છે. જો પેઢીનો નફો રૂ. 70,000 હોય તો, પેઢીના નકામાંથી 'અ'ને મળેલ તેના ભાગના નફાની ૨કમ રૂ. ___ થાય.

રૂ. 15,000
રૂ. 16,000
રૂ. 12,000
રૂ. 18,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP