Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી કયા ગુજરાતી મહાનુભાવ ભારતના દક્ષિણના રાજ્યોમાં રાજ્યપાલ તરીકે ન હતા ?

કે. કે. શાહ
મહારાજા કૃષ્ણકુમારસિંહજી
હિતેન્દ્ર દેસાઈ
પ્રભુદાસ પટવારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેનમાં નીચેના પૈકી ___ સ્ટેશનો ક્રમાનુસાર આવે છે.

આણંદ, ભરૂચ, નડિયાદ, સુરત, વડોદરા, વલસાડ
નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ
વડોદરા, આણંદ, ભરૂચ, સુરત, નડિયાદ, વલસાડ
નડિયાદ, ભરૂચ, આણંદ, વડોદરા, સુરત, વલસાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'મૂછાળી મા’નું બિરુદ મેળવનાર બાળકેળવણીકારનું નામ શું છે ?

નાનાભાઈ ભટ્ટ
મૂળશંકર ભટ્ટ
ગિજુભાઈ બધેકા
હરભાઈ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP