સામાન્ય જ્ઞાન (GK)
હિંદ છોડો આંદોલન દરમિયાન ધરપકડ બાદ નીચેનામાંથી કોણ હજારીબાગ સેન્ટ્રલ જેલની દિવાલ કૂદી ફરાર થઈ ગયા હતા ?

રામમનોહર લોહિયા
આચાર્ય જે.બી કૃપલાણી
જયપ્રકાશ નારાયણ
રાજેન્દ્ર પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાજા રવિ વર્માના ચિત્રો ગુજરાતના કયા મ્યુઝિયમમાં જોવા મળે છે ?

એલ.ડી. મ્યુઝિયમ
કચ્છ મ્યુઝિયમ
ફતેસિંહ મ્યુઝિયમ
કેલિકો મ્યુઝિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભૂકંપીય તરંગો નીચેના પૈકી ___ માં સૌથી ઝડપી પ્રવાસ કરે છે.

વાયુ
ઘન
પ્રવાહી અને વાયુ બંને
પ્રવાહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ (2009) (RTE)નો અમલ ક્યારથી થયો ?

1 એપ્રિલ, 2009
1 એપ્રિલ, 2010
1 જૂન, 2010
1 જૂન, 2009

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP