સામાન્ય જ્ઞાન (GK)
ભારતની સ્વાસ્થ્ય રાજધાની તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે ?

પુણે
હૈદરાબાદ
ચેન્નાઈ
બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સને 2009માં રાષ્ટ્રીય જ્ઞાન પંચની રચના નીચેના પૈકી કયા મહાનુભાવના અધ્યક્ષપણા નીચે કરવામાં આવી હતી ?

ડૉ. નંદન નીલેકણી
શ્રી અર્જુનસિંહ
શ્રી કપિલ સિબ્બલ
શ્રી સામ પિત્રોડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આમાંના કોણ હંમેશા વિવાદાસ્પદ રહ્યા છે ?

સતીશ ગુજરાલ
એમ.એફ. હુસેન
રવિશંકર રાવળ
મૃણાલ સેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય એવીડન્સ એકટમાં મરણોન્મુખ નિવેદન કયારે સ્વીકાર્ય ગણાતુ નથી ?

નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ
ઇશારાથી કરેલ નિવેદન
ઉપરના તમામ હેતુઓ
નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી શકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP