સામાન્ય જ્ઞાન (GK) પ્રકૃતિનો સુરક્ષા વાલ્વ કયો છે ? જ્વાલામુખી વરસાદ ભૂકંપ બરફ જ્વાલામુખી વરસાદ ભૂકંપ બરફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'એભલ મંડપ' નામ ની ગુફા ક્યાં આવેલી છે ? તળાજા વિરપુર લખપત રાજકોટ તળાજા વિરપુર લખપત રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતની સ્વાસ્થ્ય રાજધાની તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે ? પુણે હૈદરાબાદ ચેન્નાઈ બેંગલુરુ પુણે હૈદરાબાદ ચેન્નાઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સને 2009માં રાષ્ટ્રીય જ્ઞાન પંચની રચના નીચેના પૈકી કયા મહાનુભાવના અધ્યક્ષપણા નીચે કરવામાં આવી હતી ? ડૉ. નંદન નીલેકણી શ્રી અર્જુનસિંહ શ્રી કપિલ સિબ્બલ શ્રી સામ પિત્રોડા ડૉ. નંદન નીલેકણી શ્રી અર્જુનસિંહ શ્રી કપિલ સિબ્બલ શ્રી સામ પિત્રોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આમાંના કોણ હંમેશા વિવાદાસ્પદ રહ્યા છે ? સતીશ ગુજરાલ એમ.એફ. હુસેન રવિશંકર રાવળ મૃણાલ સેન સતીશ ગુજરાલ એમ.એફ. હુસેન રવિશંકર રાવળ મૃણાલ સેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય એવીડન્સ એકટમાં મરણોન્મુખ નિવેદન કયારે સ્વીકાર્ય ગણાતુ નથી ? નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ ઇશારાથી કરેલ નિવેદન ઉપરના તમામ હેતુઓ નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી શકે નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ ઇશારાથી કરેલ નિવેદન ઉપરના તમામ હેતુઓ નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી શકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP