GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) એક સમઘન કે જેની ધારની લંબાઈ 4 મીટર છે અને પાણીથી સંપૂર્ણ ભરેલો છે. તેને કોઈ નળાકાર કે જેના આડછેદનું ક્ષેત્રફળ 16 મીટર² છે. તો તેમાં ઠાલવતા નળાકારના કુલ કદના 75% ભાગ પાણીથી ભરાય છે. તો નળાકારની ઊંચાઈ કેટલી થાય ? 4/3 મીટર 3/4 મીટર 16/3 મીટર 16 મીટર 4/3 મીટર 3/4 મીટર 16/3 મીટર 16 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) પરમાણ્વિય ત્રિજ્યા માટે શું સંગત નથી ? તત્વમાં મુખ્ય કવૉન્ટમ આંક વધે તેમ વધે છે. કેન્દ્રમાં ઘન વીજભાર વધે તેમ વધે છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વધે છે. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં ઘટે છે. તત્વમાં મુખ્ય કવૉન્ટમ આંક વધે તેમ વધે છે. કેન્દ્રમાં ઘન વીજભાર વધે તેમ વધે છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વધે છે. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં ઘટે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કોઈ એક રકમનું 5 ટકા પ્રમાણે 3 વર્ષ અને 4 વર્ષના વ્યાજનો તફાવત રૂ. 42 છે. તો મુદ્દલ કેટલું હશે ? રૂ. 860 રૂ. 820 રૂ. 800 રૂ. 840 રૂ. 860 રૂ. 820 રૂ. 800 રૂ. 840 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સિધ્ધપુર સ્થિત બિંદુ સરોવરમાં સ્નાન કરીને આ મહાનુભાવે માતાનું શ્રાધ્ધ કર્યું હતું. આ લોકમાન્યતાને કારણે લોકો માતૃશ્રાદ્ધ કરવા સિદ્ધપુર જાય છે. દયાનંદ સરસ્વતી મુની દુર્વાસા ભગવાન પરશુરામ સિધ્ધરાજ જયસિંહ દયાનંદ સરસ્વતી મુની દુર્વાસા ભગવાન પરશુરામ સિધ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Change into Indirect speech :They said, 'Alas ! He is dead'. They asked if he is dead They asked joyfully if he was really dead. They exclaimed sadly that he was dead. They told wheather he was dead. They asked if he is dead They asked joyfully if he was really dead. They exclaimed sadly that he was dead. They told wheather he was dead. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો.કાળુએ ન બોલવાના સોગન ખાધા હતા. સામાન્યકૃદંત વર્તમાનકૃદંત સંબંધક ભૂતકૃદંત ભવિષ્યકૃદંત સામાન્યકૃદંત વર્તમાનકૃદંત સંબંધક ભૂતકૃદંત ભવિષ્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP