સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ખરીદનાર કંપનીએ વેચનાર પેઢી વતી દેવાદારો ઉઘરાવી લેણદારોને ચૂકવી આપવાનું સ્વીકાર્યું. કુલ ઉઘરાણીના 4% અને ચુકવેલી રકમના 2% કમિશન કંપનીને મળે છે. જો 5,00,000 દેવાદારો પાસેથી 4,50,000 વસૂલ કર્યા જ્યારે 2,00,000ના લેણદારોને 10% વટાવે રકમ ચૂકવી આપ્યા તો કમિશનની કુલ કેટલી રકમ થશે ?

₹ 50,000
₹ 18,000
₹ 3,600
₹ 21,600

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નાણાકીય વ્યવસ્થા એ ___

આપેલ તમામ
બચતોનું પ્રેરકબળ છે.
બચતોમાં ગતિશીલતા લાવે
ભંડોળનું રોકાણ કરે,

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
X અભિગમ હેઠળ ___ Y અભિગમ હેઠળ ___ મુજબની સંદેશા-વ્યવહાર પદ્ધતિ હોય છે.

હુકમ, પ્રતિસાદ
હુકમ, હુકમ અને પ્રતિસાદ
પ્રતિસાદ, હુકમ
હુકમ અને પ્રતિસાદ, હુકમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP