ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ જોગવાઈઓ હેઠળ લાદી શકાય છે ? અનુચ્છેદ 352 અનુચ્છેદ 360 અનુચ્છેદ 357 અનુચ્છેદ 365 અનુચ્છેદ 352 અનુચ્છેદ 360 અનુચ્છેદ 357 અનુચ્છેદ 365 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ મુજબ લોકસભાના કાર્યક્ષેત્ર હેઠળ નીચે પૈકી પણ સમાવિષ્ટ છે ? પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી રાજ્યપાલ પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કોણ સંસદનાં બંને ગૃહોમાં બોલી શકે છે ? એટર્ની જનરલ એડવોકેટ જનરલ સોલીસીટર જનરલ આપેલ તમામ એટર્ની જનરલ એડવોકેટ જનરલ સોલીસીટર જનરલ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગ્રામ ન્યાયાલય અધિનિયમ કયા વર્ષમાં પસાર થયો ? 2001 2008 2011 2006 2001 2008 2011 2006 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 1953માં મહાગુજરાતની માંગણીને નકારી કઢાઈ હતી તે 'રાજ્ય પુનર્રચના પંચ'ના અધ્યક્ષ કોણ હતા ? યશવંતરાવ ચૌહાણ લાલ બહાદુર શાસ્ત્રી ફઝલઅલી મોરારજી દેસાઈ યશવંતરાવ ચૌહાણ લાલ બહાદુર શાસ્ત્રી ફઝલઅલી મોરારજી દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યની વડી અદાલતને બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રીટ(આજ્ઞાપત્ર) આપવાની સત્તા છે ? અનુચ્છેદ – 32 અનુચ્છેદ – 227 અનુચ્છેદ – 226 અનુચ્છેદ – 217 અનુચ્છેદ – 32 અનુચ્છેદ – 227 અનુચ્છેદ – 226 અનુચ્છેદ – 217 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP