ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ જોગવાઈઓ હેઠળ લાદી શકાય છે ? અનુચ્છેદ 352 અનુચ્છેદ 357 અનુચ્છેદ 360 અનુચ્છેદ 365 અનુચ્છેદ 352 અનુચ્છેદ 357 અનુચ્છેદ 360 અનુચ્છેદ 365 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અંદાજપત્ર કોના દ્વારા રજૂ કરવામાં આવે છે ? નાણાં ખાતું નાણાં પ્રધાન નાણાં પંચ અંદાજપત્ર શાખા નાણાં ખાતું નાણાં પ્રધાન નાણાં પંચ અંદાજપત્ર શાખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ કયારે બિલને સંમતિ (મંજૂરી) આપે છે ? રાજ્યસભા બિલ પસાર કરે ત્યારે આપેલ પૈકી એક પણ નહીં લોકસભા અને રાજ્યસભા બંને સભા બિલ પસાર કરે ત્યારે લોકસભા બિલ પસાર કરે ત્યારે રાજ્યસભા બિલ પસાર કરે ત્યારે આપેલ પૈકી એક પણ નહીં લોકસભા અને રાજ્યસભા બંને સભા બિલ પસાર કરે ત્યારે લોકસભા બિલ પસાર કરે ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યા સુધી સુધારો મૂળભૂત લક્ષણને સ્પર્શતો નથી ત્યાં સુધી ___ નિર્દેશો અમલીકરણ માટેના મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે છે. સંસદ લોકસભા વડાપ્રધાન રાષ્ટ્રપતિ સંસદ લોકસભા વડાપ્રધાન રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના મુખ્ય કાયદા અધિકારી (એટર્ની જનરલ)ની નિમણુંક કોણ કરે છે ? વડાપ્રધાન સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ વડાપ્રધાન સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભામાં પંડિત જવાહરલાલ નહેર દ્વારા ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ ક્યારે રજૂ કરવામાં આવ્યો ? 30 એપ્રિલ, 1947 22 જુલાઈ, 1947 16 ફેબ્રુઆરી, 1947 18 જાન્યુઆરી, 1947 30 એપ્રિલ, 1947 22 જુલાઈ, 1947 16 ફેબ્રુઆરી, 1947 18 જાન્યુઆરી, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP