ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ જોગવાઈઓ હેઠળ લાદી શકાય છે ? અનુચ્છેદ 357 અનુચ્છેદ 352 અનુચ્છેદ 360 અનુચ્છેદ 365 અનુચ્છેદ 357 અનુચ્છેદ 352 અનુચ્છેદ 360 અનુચ્છેદ 365 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વિધાનસભાનું સત્ર ચાલુ ન હોય ત્યારે અથવા જ્યાં રાજ્યમાં વિધાન પરિષદ હોય ત્યાં વિધાનમંડળના બંને ગૃહોનું સત્ર ચાલું ન હોય ત્યારે સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળની જોગવાઈ અનુસાર રાજ્યપાલ વટહુકમ બહાર પાડી શકે છે ? અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 202 અનુચ્છેદ - 214 અનુચ્છેદ - 168 અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 202 અનુચ્છેદ - 214 અનુચ્છેદ - 168 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘમાં નવા રાજ્યને પ્રવેશ આપવાનો અધિકાર કોને છે ? સંસદને રાજ્યનો પોતાનો અધિકાર છે. વડાપ્રધાનને રાષ્ટ્રપતિ સંસદને રાજ્યનો પોતાનો અધિકાર છે. વડાપ્રધાનને રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે ? વિધાનસભાના અધ્યક્ષ રાજ્યપાલ મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ વિધાનસભાના અધ્યક્ષ રાજ્યપાલ મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં રચાયેલી 'ટ્રીબ્યુનલ (વહીવટી પંચ)એટલે ... ન્યાયિક સંસ્થા કાયદાનું શાસન વહીવટી ન્યાયાલય તટસ્થ સંસ્થા ન્યાયિક સંસ્થા કાયદાનું શાસન વહીવટી ન્યાયાલય તટસ્થ સંસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કોણે કરી હતી ? બળવંતરાય મહેતા સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ અશોક મહેતા સમિતિ રિખવદાસ શાહ સમિતિ બળવંતરાય મહેતા સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ અશોક મહેતા સમિતિ રિખવદાસ શાહ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP