ભારતનું બંધારણ (Constitution Of India)
લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ મુજબ લોકસભાના કાર્યક્ષેત્ર હેઠળ નીચે પૈકી પણ સમાવિષ્ટ છે ?

પ્રધાનમંત્રી
રાષ્ટ્રપતિ
મુખ્યમંત્રી
રાજ્યપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
1953માં મહાગુજરાતની માંગણીને નકારી કઢાઈ હતી તે 'રાજ્ય પુનર્રચના પંચ'ના અધ્યક્ષ કોણ હતા ?

યશવંતરાવ ચૌહાણ
લાલ બહાદુર શાસ્ત્રી
ફઝલઅલી
મોરારજી દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યની વડી અદાલતને બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રીટ(આજ્ઞાપત્ર) આપવાની સત્તા છે ?

અનુચ્છેદ – 32
અનુચ્છેદ – 227
અનુચ્છેદ – 226
અનુચ્છેદ – 217

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP