ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં આયાત અવેજીકરણ માટે અનુકૂળ વાતાવરણ ક્યાર પછી શરૂ થયું ?

દ્વિતીય પંચવર્ષીય યોજના પછી
ચોથી પંચવર્ષીય યોજના પછી
ત્રીજી પંચવર્ષીય યોજના પછી
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
"સોચ કર, સમજ કર ઇન્વેસ્ટ કર" આ સ્લોગન કોનું છે ?

કોટક મહિન્દ્રા મ્યુચ્યલ ફંડ
સેબી (SEBI)
બિરલા સનલાઇફ મ્યુચ્યલ ફંડ
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP