ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં આયાત અવેજીકરણ માટે અનુકૂળ વાતાવરણ ક્યાર પછી શરૂ થયું ?

ત્રીજી પંચવર્ષીય યોજના પછી
ચોથી પંચવર્ષીય યોજના પછી
દ્વિતીય પંચવર્ષીય યોજના પછી
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
રિઝર્વ બેંક દ્વારા રેપો રેઈટમાં વધારો કરવામાં આવે તો ?

વેપારી બેંકોને વ્યાજ ઓછું ચૂકવવું પડે.
વેપારી બેંકોને વ્યાજ વધુ મળે.
વેપારી બેંકોને વ્યાજ વધુ ચૂકવવું પડે.
વેપારી બેંકોને વ્યાજ ઓછું મળે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી કયો પ્રત્યક્ષ કર નથી ?

આબકારી જકાત
સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ
સંપત્તિ વેરો
કોર્પોરેટ ટેક્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'સમગ્ર વિશ્વમાં આવકવેરો સમજવો સૌથી અઘરો છે' આ વિધાન ___ નું છે ?

ગાંધીજી
આલ્બર્ટ આઈન્સ્ટાઈન
જવાહરલાલ નેહરુ
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP