ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં આયાત અવેજીકરણ માટે અનુકૂળ વાતાવરણ ક્યાર પછી શરૂ થયું ?

દ્વિતીય પંચવર્ષીય યોજના પછી
ત્રીજી પંચવર્ષીય યોજના પછી
આપેલ પૈકી એક પણ નહીં
ચોથી પંચવર્ષીય યોજના પછી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી કઈ કંપની મહારત્ન નથી ?

નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન
ભારત ઇલેક્ટ્રીકલ્સ લિ.
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિ‌.
સ્ટીલ ઓથોરીટી ઓફ ઇન્ડિયા લિ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
અર્થશાસ્ત્ર વિષય માટે સૌ પ્રથમ કઈ ભારતીય વ્યક્તિને પ્રાઈઝ આપવામાં આવ્યું ?

હૈદર અલી
વેંકટરામન દાસગુપ્ત
સુબ્રમણ્યમ ચંદ્રશેખર
આમર્ત્ય સેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP