ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં આયાત અવેજીકરણ માટે અનુકૂળ વાતાવરણ ક્યાર પછી શરૂ થયું ?

દ્વિતીય પંચવર્ષીય યોજના પછી
આપેલ પૈકી એક પણ નહીં
ચોથી પંચવર્ષીય યોજના પછી
ત્રીજી પંચવર્ષીય યોજના પછી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
વસતીગણતરી 2011ના આંકડાઓ અનુસાર 2001 થી 2011 દરમ્યાન ગુજરાતમાં સાક્ષરતા દરમાં કેટલો ફેરફાર નોંધાયેલ છે ?

8.2% નો વધારો
7.2% નો વધારો
7.9% નો વધારો
8.9% નો વધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
રાજકોષીય ખાધમાંથી ભૂતકાળમાં લીધેલી લોનો પરનું ચૂકવેલ વ્યાજ બાદ કરતા કઈ ખાધ મળે ?

અસરકારક મહેસૂલી ખાધ
પ્રાથમિક ખાધ
અંદાજપત્રીય ખાધ
મહેસૂલી ખાધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નરની નિમણુંક કયા કાયદા હેઠળ કરવામાં આવે છે ?

આયોજન પંચ
પાર્લામેન્ટ એકટ
ફીસકલ પોલીસી એકટ
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એકટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP