ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીતિ આયોગમાં ઉપાધ્યક્ષની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?

માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્વારા
સંસદ દ્વારા
માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા
નાણામંત્રાલય દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
વૈશ્વિકીકરણનો મહત્તમ લાભ નીચેના પૈકી કયા ગ્રુપે લીધો છે ?

સંપત્તિવાન, શિક્ષિત અને કુશળ લોકો
સ્થાનિક વેપારીઓ
ગરીબી રેખા નીચે જીવતા લોકો
ખેડૂત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP