ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં ગરીબીના ગુણોત્તરનું આકલન કઈ આંકડાકીય માહિતીના આધારે થયેલ છે ? બેરોજગારી આવક સંપત્તિ ઉપભોગ ખર્ચ બેરોજગારી આવક સંપત્તિ ઉપભોગ ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ગુડઝ એન્ડ સર્વિસ એક્ટ અમલમાં લાવવા માટે રાષ્ટ્રપતિની મંજૂરી ક્યારે મળી ? 8-2-2017 8-9-2016 8-9-2014 15-8-2016 8-2-2017 8-9-2016 8-9-2014 15-8-2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વસતીગણતરી 2011ના આંકડાઓ અનુસાર 2001 થી 2011 દરમ્યાન ગુજરાતમાં સાક્ષરતા દરમાં કેટલો ફેરફાર નોંધાયેલ છે ? 7.2% નો વધારો 8.9% નો વધારો 8.2% નો વધારો 7.9% નો વધારો 7.2% નો વધારો 8.9% નો વધારો 8.2% નો વધારો 7.9% નો વધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) પ્રત્યેક રાજ્યમાં સાપેક્ષ રીતે વિકસિત અને આર્થિક રીતે અલ્પવિકસિત રાજ્યો તથા પ્રદેશોના સહઅસ્તિત્વને શું કહેવાય છે ? પ્રાદેશિક પછાતપણું આપેલ પૈકી એક પણ નહીં પ્રાદેશિક અસમતોલતા અસમતોલ અર્થતંત્ર પ્રાદેશિક પછાતપણું આપેલ પૈકી એક પણ નહીં પ્રાદેશિક અસમતોલતા અસમતોલ અર્થતંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ફુગાવાને નાથવા RBI ___ નાણાં નીતિ ઉપયોગમાં લે છે. સસ્તી મોંઘી પરિણાત્મક ગુણાત્મક સસ્તી મોંઘી પરિણાત્મક ગુણાત્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં પંચવર્ષીય યોજનાની વિભાવના લાવનાર કોણ હતું ? ડૉ.જોન મથાઈ આર.કે. ષણમુગમ શેટ્ટી લાલબહાદુર શાસ્ત્રી જવાહરલાલ નેહરુ ડૉ.જોન મથાઈ આર.કે. ષણમુગમ શેટ્ટી લાલબહાદુર શાસ્ત્રી જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP