ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
તળપદા શિષ્ટ શબ્દોનું કયું જોડકું ખોટું છે ?

હરવર - હલચલ
સરસાઈ - ચઢિયાતાપણું
છાક - નશો
આણીપા - આ બાજુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો.
નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મન-વચન-કર્મથી કરી.

બહુવ્રીહી
અવ્યયીભાવ
દ્વંદ્વ
તત્પુરુષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP