ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કયા વર્ષ દરમિયાન ભારત સરકારમાં સૌપ્રથમ વાર વિનિવેશ ખાતુ સ્થાપવામાં /શરૂ કરવામાં આવ્યું ? 1993 2001 1999 1992 1993 2001 1999 1992 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'NABARD' દ્વારા કઈ સંસ્થાઓને પુનઃ ધિરાણ આપવામાં આવે છે ? આપેલ તમામ કમર્શિયલ બેંક (વાણિજ્ય બેંક) રાજ્યની સહકારી બેંકો રિજિયોનલ રૂરલ બેંકો આપેલ તમામ કમર્શિયલ બેંક (વાણિજ્ય બેંક) રાજ્યની સહકારી બેંકો રિજિયોનલ રૂરલ બેંકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'સમગ્ર વિશ્વમાં આવકવેરો સમજવો સૌથી અઘરો છે' આ વિધાન ___ નું છે ? આલ્બર્ટ આઈન્સ્ટાઈન જવાહરલાલ નેહરુ સરદાર પટેલ ગાંધીજી આલ્બર્ટ આઈન્સ્ટાઈન જવાહરલાલ નેહરુ સરદાર પટેલ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતનું કન્ટીજન્સી ફંડ કોના હસ્તક હોય છે ? નાણા મંત્રાલયના સચિવ કેબિનેટ સચિવ લોકસભાના સ્પીકર આર.બી.આઈ.ના ગવર્નર નાણા મંત્રાલયના સચિવ કેબિનેટ સચિવ લોકસભાના સ્પીકર આર.બી.આઈ.ના ગવર્નર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રાજ્ય નાણા પંચો માટે 12માં નાણાપંચે શી ભલામણ કરી ? રાજ્ય નાણાંપંચની ભલામણોનો રાજ્ય સરકાર અમલ કરે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને આવક અને ખર્ચની આકારણીમાં ધોરણાત્મક અભિગમ અપનાવવો. રાજ્ય નાણાંપંચની ભલામણોનો રાજ્ય સરકાર અમલ કરે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને આવક અને ખર્ચની આકારણીમાં ધોરણાત્મક અભિગમ અપનાવવો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં ગરીબાઈથી પીડિત લોકોના ઉત્કર્ષ માટે કયા અર્થશાસ્ત્રીએ યોજનાઓની રૂપરેખાઓ આપી હતી ? એડમ સ્મિથ કેઈન્સ પીગોન અમર્ત્ય સેન એડમ સ્મિથ કેઈન્સ પીગોન અમર્ત્ય સેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP