ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કયા વર્ષ દરમિયાન ભારત સરકારમાં સૌપ્રથમ વાર વિનિવેશ ખાતુ સ્થાપવામાં /શરૂ કરવામાં આવ્યું ? 1992 1993 1999 2001 1992 1993 1999 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કેન્દ્ર સરકાર દ્વારા GST Bill પસાર થયા બાદ નીચેના પૈકી કયા વેરાઓ નાબુદ કરવામાં આવશે ?1) આવક વેરો 2) સર્વિસ ટેક્સ3) મૂલ્ય વર્ધિત વેરો4) એક્સાઇઝ ડયુટી 2, 3 અને 4 1 1 અને 2 1 થી 4 તમામ 2, 3 અને 4 1 1 અને 2 1 થી 4 તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચે દર્શાવેલ કર પૈકી કયો કર પરોક્ષ કર નથી ? વેચાણવેરો મહેસૂલી આવક મનોરંજન કર કસ્ટમ ડ્યુટી વેચાણવેરો મહેસૂલી આવક મનોરંજન કર કસ્ટમ ડ્યુટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'સમગ્ર વિશ્વમાં આવકવેરો સમજવો સૌથી અધરો છે.' આ વિધાન ___ નું છે. આલ્બર્ટ આઈનસ્ટાઈન ગાંધીજી જવાહરલાલ નહેરુ સરદાર પટેલ આલ્બર્ટ આઈનસ્ટાઈન ગાંધીજી જવાહરલાલ નહેરુ સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'ગરીબી હટાવો' એ મુખ્ય હેતુ ભારતની કઈ પંચવર્ષીય યોજનામાં હતો ? ચોથી છઠ્ઠી પાંચમી સાતમી ચોથી છઠ્ઠી પાંચમી સાતમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વર્ષ 2015માં 'આયોજન પંચ'ને બદલે કયું નવું પંચ અમલમાં આવ્યું ? વાઇબ્રન્ટ પંચ વિકાસ પંચ નીતિ પંચ નેશનલ પંચ વાઇબ્રન્ટ પંચ વિકાસ પંચ નીતિ પંચ નેશનલ પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP