ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
15મી ઓગસ્ટ, 1947ના રોજ આરબીઆઇના ગવર્નર જનરલ કોણ હતા ?

જેમ્સ ટેઈલર
બેનેગલ રામારાવ
ઓસ્બોર્ન સ્મિથ
સી.ડી. દેશમુખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
વસ્તુની માંગ અને કિંમત વચ્ચે કેવો સંબંધ છે ?

સીધો સંબંધ છે
ઊંધો સંબંધ છે
કોઈ સંબંધ નથી
વ્યસ્ત સંબંધ છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સરકારની અંદાજપત્રીય ખાધ અને સરકારે બજારમાંથી મેળવેલ કરજનો સરવાળો એ કયા પ્રકારની ખાધ છે ?

પ્રાથમિક ખાધ
રાજકોષીય ખાધ
મહેસૂલી ખાધ
અંદાજપત્રીય ખાધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP