સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. દરબાર હોલ મ્યુઝિયમ - જુનાગઢ વોટસન મ્યુઝિયમ - રાજકોટ બાર્ટન મ્યુઝિયમ - જામનગર કેલિકો મ્યુઝિયમ - અમદાવાદ દરબાર હોલ મ્યુઝિયમ - જુનાગઢ વોટસન મ્યુઝિયમ - રાજકોટ બાર્ટન મ્યુઝિયમ - જામનગર કેલિકો મ્યુઝિયમ - અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વસ્તુપાલ-તેજપાલે આબુ પર બંધ આવેલા મંદિરો અંગેનો ઉલ્લેખ 'આબુરાસ' ગ્રંથમાં જોવા મળે છે તે ગ્રંથ ની રચના કોણે કરી હતી ? વિનયચંદ્રસૂરિ કવિ પાલ્હણપુત્ર કવિ સુભટ પ્રભાચંદ્રસૂરિ વિનયચંદ્રસૂરિ કવિ પાલ્હણપુત્ર કવિ સુભટ પ્રભાચંદ્રસૂરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ‘રામાયણ’ નો સાચો સંધિવિગ્રહ કયો? રામ + આયણ રામ + આયન રામ + અયન રામ + અયણ રામ + આયણ રામ + આયન રામ + અયન રામ + અયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) શહેનશાહ અકબરે કયા રાજયની રાજકુવરી સાથે લગ્ન કરેલા ? બીકાનેર આમેર આગ્રા અજમેર બીકાનેર આમેર આગ્રા અજમેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કવિ યશ્વચંદ્ર એ કયા ગ્રંથમાં સિદ્ધરાજ ના અધ્યક્ષપણા નીચે થયેલા શ્વેતાંબર-દિગંબર આચાર્ય વચ્ચેના વાદવિવાદ નું આબેહૂબ નિરૂપણ કર્યું હતું ? કથારત્નાકર મુનિસુવ્રતચરિત મુદ્રિતકુમુદચંદ્ર ગણદપૅણ કથારત્નાકર મુનિસુવ્રતચરિત મુદ્રિતકુમુદચંદ્ર ગણદપૅણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સચર કમિશન (મુસ્લિમ સમુદાય માટેનું પંચ) માં સમાજશાસ્ત્ર વિષયના કયા સભ્ય હતા ? ટી.કે.ઓમેન રાકેશ બસંત સૈયદ હમીદ રજીન્દર સચર ટી.કે.ઓમેન રાકેશ બસંત સૈયદ હમીદ રજીન્દર સચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP