કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
માધવ ભંડારી દ્વારા લિખિત 'અયોધ્યા' પુસ્તકનું અનાવરણ તાજેતરમાં કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?

શ્રી દેવેન્દ્ર ફડણવીસ
શ્રી નરેન્દ્રભાઈ મોદી
શ્રી વેંકૈયા નાયડુ
શ્રી અમિત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
જમ્મુ-કાશ્મીરમાં સામાન્ય રીતે કેટલા દિવસના તીવ્ર શિયાળાના સમયગાળાને 'ચિલ્લઈ કલાન' તરીકે ઓળખવામાં આવે છે ?

40 દિવસ
20 દિવસ
15 દિવસ
10 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP