ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાનુ નાણાકીય નીતિનું સીધું અથવા પરિણાત્મક પગલું કયું છે ?

કરવેરા
બેંક રેટ
માર્જિન પદ્ધતિ
નૈતિક શાસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નાણાકીય વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર માટેના બદલાવની ભલામણ કરનાર સરકાર દ્વારા નિયુક્ત થયેલ સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

અરુણ જેટલી
પી.વી. રાજારામન
શંકર આચાર્ય
હસમુખ અઢિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સાતમાં પગારપંચના અધ્યક્ષ કોણ હતા ?

જસ્ટિસ પી. સી. રામબેટ
લેફ્. કર્નલ એસ.સી. ગૌતમ
જસ્ટીસ કર્નલ જાગી
જસ્ટીસ એ.ક. માથુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP