ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સરકારના કયા ખર્ચાઓ ગણાતા નથી ?

બદલા ચુકવણી
ઉત્પાદક
શ્રમિકોનું વેતન
સંરક્ષણ ખર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં બેરોજગારીનો દર માપવાનું કામ કઈ સંસ્થા કરે છે ?

ભારત સરકારનું શ્રમ મંત્રાલય
સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઈઝેશન
નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશન
માનવ સંસાધન મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કોણે RBIના ગવર્નર તરીકે ફરજો બજાવેલ નથી.

શ્રી આનંદ સીન્હા
ડૉ. મનમોહન સિંહ
શ્રી સી.ડી. દેશમુખ
ડૉ. આઈ.જી.પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP