ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું પ્રાપ્ત થયા પછી સંસદના ગૃહમાં સભ્યોની નિમણુંક કોણ કરી શકે ? ચેરમેન રાષ્ટ્રપતિ લોકસભા અધ્યક્ષ પ્રધાનમંત્રી ચેરમેન રાષ્ટ્રપતિ લોકસભા અધ્યક્ષ પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત 'સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ? મુંડકોપનિષદ કઠોરોપનિષદ સામવેદ ઋગ્વેદ મુંડકોપનિષદ કઠોરોપનિષદ સામવેદ ઋગ્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ ચૂંટણીપંચની રચના થયેલ છે ? કલમ – 320 કલમ – 324 કલમ – 322 કલમ – 326 કલમ – 320 કલમ – 324 કલમ – 322 કલમ – 326 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગનું ગઠન કયા કેસના આધારે થયું ? ઇન્દ્રસ્વાહનેય કેસ વિશાખા જજમેન્ટ વી.એન. ગોધાવર્દન સમતા જજમેન્ટ ઇન્દ્રસ્વાહનેય કેસ વિશાખા જજમેન્ટ વી.એન. ગોધાવર્દન સમતા જજમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દ્વિતીય વહીવટી સુધારા પંચ તેના 15માં અહેવાલમાં રાજ્યનું મંત્રીમંડળ કેટલા સભ્યોનું રાખવાની ભલામણ કરી છે ? વિધાનસભાની સભ્ય સંખ્યાના 10 ટકાથી 15 ટકા. ઓછામાં ઓછા 20 સભ્યો. વિધાનસભાની સભ્ય સંખ્યાના 20 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યાના 10 ટકાથી 15 ટકા. ઓછામાં ઓછા 20 સભ્યો. વિધાનસભાની સભ્ય સંખ્યાના 20 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દરેક રાજ્ય માટે એક ઉચ્ચ ન્યાયાલય રહેશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ-217 અનુચ્છેદ-214 અનુચ્છેદ-215 અનુચ્છેદ-216 અનુચ્છેદ-217 અનુચ્છેદ-214 અનુચ્છેદ-215 અનુચ્છેદ-216 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP