ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું પ્રાપ્ત થયા પછી સંસદના ગૃહમાં સભ્યોની નિમણુંક કોણ કરી શકે ? પ્રધાનમંત્રી ચેરમેન લોકસભા અધ્યક્ષ રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી ચેરમેન લોકસભા અધ્યક્ષ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બાળમજૂરી પર પ્રતિબંધ અંગે ભારતના બંધારણમાં જોગવાઈ છે કે નહીં અને હોય તો કઈ કલમમાં છે ? કલમ - 51-એ કલમ - 24 બંધારણમાં જોગવાઈ નથી કલમ - 41 કલમ - 51-એ કલમ - 24 બંધારણમાં જોગવાઈ નથી કલમ - 41 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના અનુચ્છેદ 341 માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિમાં સમાવિષ્ટ જ્ઞાતિને ___ તરીકે ઓળખવામાં આવે છે ? અનુસૂચિત જાતિઓ અન્ય પછાત વર્ગો અનુસૂચિત જનજાતિઓ ઉપર પૈકી એક પણ નહીં અનુસૂચિત જાતિઓ અન્ય પછાત વર્ગો અનુસૂચિત જનજાતિઓ ઉપર પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ મુજબ ભારતમાં 'નાગરિકતા' વિષય, કઈ યાદીમાં સમાવવામાં આવ્યો છે ? રાજ્ય યાદી કેન્દ્ર / સંઘ યાદી નાગરિકતા યાદી સહવર્તી / સમવર્તી યાદી રાજ્ય યાદી કેન્દ્ર / સંઘ યાદી નાગરિકતા યાદી સહવર્તી / સમવર્તી યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 1989માં બનેલ અનુસૂચિત જાતિ અને જનજાતિ (અત્યાચાર અટકાવ) અધિનિયમના અમલીકરણ માટેના નિયમો કયા વર્ષમાં ઘડાયા ? 1998 1990 1991 1995 1998 1990 1991 1995 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આકસ્મિક ખર્ચાઓને પહોંચી વળવા માટે બંધારણના અનુચ્છેદ–267 પ્રમાણે કઈ જોગવાઈ છે ? આકસ્મિક નિધિ સંમિત નિધિ કરમાંથી વસૂલાત નાણાપંચ આકસ્મિક નિધિ સંમિત નિધિ કરમાંથી વસૂલાત નાણાપંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP