ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં કયા કાર્યક્રમથી હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ ?

સંકલિત ગ્રામીણ વિકાસ કાર્યક્રમથી
આપેલ પૈકી કોઈ નહીં
વધુ ઉપજ ધરાવતા બિયારણોના કાર્યક્રમથી
Lead Bank(મુખ્ય બેંક) સ્કીમથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
આયોજન પંચ અનુસાર ભારતના ગ્રામીણ ક્ષેત્રમાં અને શહેરી વિસ્તાર માટે પ્રતિ વ્યક્તિને અનુક્રમે કેટલા કેલરી ન્યૂનતમ પૌષ્ટિક ખોરાક મળવો જોઈએ.

2300,2000
2000,1900
2400, 2100
2000,1800

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં 'પર્ફોમન્સ બજેટ' કોની ભલામણથી આપનાવવામાં આવેલ ?

એડમિનિસ્ટ્રેટિવ રીફોર્મર કમીશન
આપેલ પૈકી એક પણ નહીં
ગોપાલસ્વામી આયંગર રિપોર્ટ
ગોરવાલા રિપોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP